લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી લોકોનો આક્રોશ દુશ્મન દેશ તરફ ખૂબ વધી ગયો છે અને લોકોની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો સહિત રાજનૈતિક હસ્તીઓ અને…

અસલ જિંદગીમાં આવી દેખાય છે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નાયરા

અસલ જિંદગીમાં આવી દેખાય છે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નાયરા

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી સિરિયલો બને છે જે આપણા હૃદય સુધી પહોંચી જતી હોય છે, અને આ સિરીયલ અને તેના પાત્રો આપણને ભુલાતા નથી. આવી સીરીયલ ઘણી છે અને સાથે સાથે આવા પાત્રો પણ ઘણા છે જે આપણને યાદ રહી જતાં હોય છે. એવી જ એક સિરિયલ ની વાત કરીએ તો તે છે રિશ્તા…

38 ની ઉમર, બે લગ્ન, છતાં પણ દેખાય છે પહેલાં જેવી જ હોટ, જુઓ તસવીરો

38 ની ઉમર, બે લગ્ન, છતાં પણ દેખાય છે પહેલાં જેવી જ હોટ, જુઓ તસવીરો

ટીવી અને ફિલ્મી જગતમાં શ્વેતા તિવારી એક જાણીતું નામ છે. ખાસ કરીને ટીવી ની વાત કરીએ તો લગભગ દરેકના ઘરમાં આ ચહેરો ઓળખાતો હશે. કારણકે શ્વેતાએ ટીવીમાં આ શોમાં કામ કર્યું છે, અને તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી લોકપ્રિયતા પણ એવી મળી છે. જણાવી દઈએ કે તેને ટીવી જ નહીં પરંતુ અમુક ફિલ્મોમાં પણ કામ કરેલું છે….

ભારતમાં કરોડો રૂપિયા કમાઈ ચૂક્યા છે આ પાકિસ્તાની કલાકારો, હવે બોલિવૂડમાં એન્ટ્રી પણ બંધ

ભારતમાં કરોડો રૂપિયા કમાઈ ચૂક્યા છે આ પાકિસ્તાની કલાકારો, હવે બોલિવૂડમાં એન્ટ્રી પણ બંધ

છેલ્લા થોડા દિવસોમાં હુમલા પછી એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ પગલાં ભરાઇ રહ્યા છે. અને પાકિસ્તાન દેશ આખી દુનિયામાં ધીમે ધીમે ઉઘાડો પડી રહ્યો છે. એટલું જ નહીં બોલિવૂડમાં પણ પાકિસ્તાની કલાકારો ઉપર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. આજે આપણે એવા પાકિસ્તાની કલાકારો વિશે જણાવવાના છીએ જે ભારતમાં આવીને ઘણા લોકપ્રિય થયા અને પૈસા પણ કમાયા….

ઇન્ડિયન આર્મી ના પરિવારમાંથી આવે છે આ 7 બોલિવૂડ અભિનેત્રીઓ, નંબર 5 ના પિતા થઇ ગયા હતા હુમલામાં શહીદ

ઇન્ડિયન આર્મી ના પરિવારમાંથી આવે છે આ 7 બોલિવૂડ અભિનેત્રીઓ, નંબર 5 ના પિતા થઇ ગયા હતા હુમલામાં શહીદ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના આપી હતી અને આના પછી કેટલાક કડક પગલાં પણ લેવા લાગ્યા છે. જેના કારણે હવે પાકિસ્તાનને ધીમે ધીમે તકલીફ પડવા લાગી છે. આ સંકટના સમયે…

શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને ન્યાય કરે છે એટલા માટે જ શનિદેવને સારા અને ખરાબ કર્મોનો ફળ આપનારા માનવામાં આવે છે. જો વાત ઇતિહાસની કરીએ તો શનિદેવને સૌથી વધુ ક્રુર…

આ વખતે IPL ઓપનિંગમાં નહિ થાય ધમાકેદાર સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ કહેશો ઠીક કર્યું

આ વખતે IPL ઓપનિંગમાં નહિ થાય ધમાકેદાર સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ કહેશો ઠીક કર્યું

14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી આખો દેશ આક્રોશમાં છે. અને સાથે-સાથે શહીદો ના પરિવાર ના પણ હજી આંસુ સુકાયા નથી. દરેક લોકો પોતાની રીતે આ હુમલાના નુકસાનને ભરપાઇ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. અને એ જ કોશિશમાં આપણું ક્રિકેટ બોર્ડ BCCI શામેલ છે. અને એ પણ આઇપીએલના રસ્તે. કહેવાય છે કે ભારતમાં આઈપીએલને તહેવારની…

પૂજારાએ 20-20 મેચમાં ફટકારી દીધી સદી, સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો

પૂજારાએ 20-20 મેચમાં ફટકારી દીધી સદી, સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે સૈયદ મુસ્તાક અલી T20ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. જેમાં પહેલા જ દિવસે લગભગ ૧૭ જેટલા મેચ રમવા માં આવ્યા, જેમાં ઘણા રેકોર્ડ બન્યા. અને ઘણા બેટ્સમેનોએ પોતાના જલવા બતાવ્યા. એમાં જ આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તે બીજા રાહુલ દ્રવિડ ગણાય છે. કારણકે તે ધીમી ગતિથી…

પુલવામા હુમલા પછી રવીના ટંડન નો મોટો ફેસલો, શહીદ જવાનોના બાળકો નો ભણવાનો ખર્ચ ઉઠાવશે

પુલવામા હુમલા પછી રવીના ટંડન નો મોટો ફેસલો, શહીદ જવાનોના બાળકો નો ભણવાનો ખર્ચ ઉઠાવશે

ગયા ગુરુવારે 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી આખો દેશ શોક તો મનાવી રહ્યો હતો પરંતુ આખો દેશ દુશ્મન દેશ સામે આક્રોશ પણ દાખવી રહ્યો હતો. અને દરેક સામાન્ય નાગરિક મા બદલાની માંગ જોવા મળી હતી. આ હુમલા પછી દેશના દરેક નાગરિકે જેટલી બની શકે તેટલી શહીદોના…

કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

પાકિસ્તાન ની હાલત અત્યારે કંગાળ જેવી છે એ તો બધાને ખબર છે. પરંતુ ૧૯ ફેબ્રુઆરીએ પાકિસ્તાને સ્તબ્ધ થઈ જાય એવો દાવો કર્યો કે ભારતમાં જેમ રિઝર્વ બેન્ક છે એ રીતે પાકિસ્તાનમાં સ્ટેટ બેંક છે તેના ગવર્નર એ એક યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન હવે આર્થિક સંકટમાંથી બહાર આવી ચૂક્યું છે. અને એવું પણ…