લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ
૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી લોકોનો આક્રોશ દુશ્મન દેશ તરફ ખૂબ વધી ગયો છે અને લોકોની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો સહિત રાજનૈતિક હસ્તીઓ અને…