ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

ગઈકાલે થયેલા પુલવામાઆતંકી હુમલામાં CRPF ના 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. એમાં બિહારના ભાગલપુર ના રતન કુમાર ઠાકુર પણ શહીદ થઈ ચૂક્યા છે. તેની ગર્ભવતી પત્ની રાજ નંદિની દેવી ને અફસોસ રહી ગયો કે તે તેના પતિ સાથે જી ભરીને વાત પણ કરી શકી ન હતી. અને તેના પતિ તેના પરિવારને છોડીને…

Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

ગઈકાલે થયેલા હુમલામાં આપણા 40થી પણ વધુ જવાન શહીદ થયા છે, ત્યારે દેશના દરેક લોકોમાં આક્રોશ અને દુઃખ બંને છે. અને દરેકને હવે બદલાની ભાવના છે. એવામાં સીઆરપીએફના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પુલવામાં હુમલામાં થયેલા આપણા શહીદોને સલામ છે અને શહીદ ભાઈઓ ના પરિવાર ની સાથે ઊભા છીએ. અને આ જધન્ય હુમલા…

પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર

પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર

ગઈકાલે જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં થયેલા હુમલા પછી દેશના લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. સાથે સાથે દરેક લોકોમાં રોષ અને આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયા છે. અને દરેક લોકો બદલાની માંગ કરી રહ્યા છે. એવામાં સરકાર પણ તાત્કાલિક બેઠકો બોલાવી ને એક્શન લઈ રહી છે. આથી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમ એફ એન એટલે કે…

પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

ગઈકાલે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના દરેક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સામાન્ય માણસથી લઈને રાજનૈતિક હસ્તીઓ, સ્પોર્ટ્સ હસ્તીઓ, બોલીવુડ દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલમાં જ આવેલી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહનું પાત્ર ભજવનારા અનુપમ ખેર આ ઘટનાને લઇને વિડીયો ટ્વીટ કર્યો…

પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલા હુમલાને લઈને આખા દેશમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. ત્યારે આની વચ્ચે પ્રધાનમંત્રીએ એલાન કર્યું હતું કે તેઓએ સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપી દીધી છે. પ્રધાનમંત્રીએ જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ત્યાર પછી દુશ્મન દેશ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને દેશને વિશ્વાસ આપ્યો હતો કે આ ની પાછળ રહેલા જવાબદાર લોકોને…

PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન કે જેને વંદે ભારત એક્સપ્રેસ ના નામથી જાણવામાં આવે છે તેનું ઉદઘાટન કર્યું છે. આ મોકે પ્રધાનમંત્રી એ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલાને લઈને દુશ્મન દેશ ને મજબૂત સંદેશો આપતા કહ્યું હતું કે આતંકના જવાબદાર લોકોએ આની કિંમત ચૂકવવી પડશે. ગઈકાલે ગુરૂવારે થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને પ્રધાનમંત્રીએ…

Breaking: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, 42 જવાનો શહીદ…

Breaking: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, 42 જવાનો શહીદ…

મીડિયા ખબરો અનુસાર લગભગ 2500 જેટલા સીઆરપીએફ જવાનોનો કાફલો ગાડીઓમાં રજા પૂરી થયા પછી ડ્યુટી માં જઈ રહ્યો હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પુલવમામાં તેમના ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેમાં અંદાજે ૪૨ જેટલા જવાનો શહીદ થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં આતંકીઓએ સુરક્ષા બળોને નિશાનો બનાવ્યો હતો. એવું પણ મનાય રહ્યું છે કે એક…

1300 રૂપિયા માં 3 વિદ્યાર્થીઓએ ખરીધ્યો સોફા, પછી થયું એવું કે એક પળમાં જ ચમકી ગઈ કિસ્મત

1300 રૂપિયા માં 3 વિદ્યાર્થીઓએ ખરીધ્યો સોફા, પછી થયું એવું કે એક પળમાં જ ચમકી ગઈ કિસ્મત

આપણા માંથી મોટા ભાગના લોકો જૂની વસ્તુઓને વેચીને નવી વસ્તુઓ ખરીદે છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક જૂની વસ્તુઓ માં ચેક કર્યા વગર વેચી નાખવાથી ઘણી વખત નુકસાન પણ થાય છે. એટલે કે અમુક વસ્તુ કીમતી હોવા છતાં આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ છીએ. પરંતુ આપણને તેનો અહેસાસ થોડા સમય પછી થાય છે. હાલમાં…

આજનું રાશિફળ: આ રાશિના લોકોએ આજે કાર્ય કરતા પહેલા રાખવું ધ્યાન

આજનું રાશિફળ: આ રાશિના લોકોએ આજે કાર્ય કરતા પહેલા રાખવું ધ્યાન

આજે એટલે કે મંગળવાર નો દિવસ રાશિ પ્રમાણે કેવો રહેશે તમારી માટે, ચાલો જાણીએ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમે તમારા કાર્યશૈલીમાં આ પરિવર્તનથી અચરજ પામી શકો. કારણકે આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયી નીવડી શકે, અને તમારી વિચાર શક્તિમાં વૃદ્ધિ થશે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત રહી શકે. ખાસ કરીને…

જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા…