31 ડિસેમ્બર પછી આવા ફોન પર  થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

31 ડિસેમ્બર પછી આવા ફોન પર થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

પાછલા થોડા વર્ષોમાં વોટ્સએપ એટલું બધું લોકપ્રિય થયું છે કે આજકાલ માણસો ઘણી વખત તેના વ્યસનમાં પણ પડી જતા હોય છે, અને સાથે સાથે વોટ્સએપ એટલું જ ફાયદાકારક પણ સાબિત થયું છે. કારણ કે આપણા દૂર રહેતા સગા વાહલા ઓ સાથે માત્ર આંગળીના ટેરવે વાતો થઇ શકે છે અને એ પણ મફત. આથી પાછલા કેટલાક…

અક્ષય કુમાર, આમિર ખાન વખાણ કરી રહ્યા છે PM મોદીના, પરંતુ જાણો શું કામ…

અક્ષય કુમાર, આમિર ખાન વખાણ કરી રહ્યા છે PM મોદીના, પરંતુ જાણો શું કામ…

જો તમે ફિલ્મોના ખૂબ જ શોખીન છો, તો તમારા માટે છે એક સારા સમાચાર. શું ચાલો જાણીએ… આ સમાચાર સાંભળીને ખુદ અક્ષય કુમાર, અજય દેવગણ, આમિર ખાન વગેરે બોલિવૂડની હસ્તીઓએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા. વાત એમ છે કે સિનેમાની ટિકીટો ઉપર જે જીએસટી લાગી રહ્યો હતો, તે હવે ઘટી ચૂક્યો છે. જેના પછી હવે દર્શકોને…

લગ્નના એક મહિના પછી દીપિકાનો મોટો ખુલાસો, લગ્ન પહેલા…
|

લગ્નના એક મહિના પછી દીપિકાનો મોટો ખુલાસો, લગ્ન પહેલા…

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના ગત મહીને 14 તારીખે લગ્ન થયા હતા, અને ત્યારથી આ બંને કપલ જ્યાં જાય ત્યાં સુર્ખીઓમાં રહ્યા હતા. તેમજ આ બંનેના લગ્ન ની તસ્વીરો પણ જ્યાં સુધી નથી આવે ત્યાં સુધી ખૂબ ચર્ચામાં રહી હતી. અને તસવીરો આવ્યા પછી આ બધી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ લગ્ન પહેલા…

બોલિવૂડ સેલેબ્સ પછી હવે તૈમુર ના લગ્નના આવ્યા સમાચાર, આજે નહિ 20 વર્ષ પછી…

બોલિવૂડ સેલેબ્સ પછી હવે તૈમુર ના લગ્નના આવ્યા સમાચાર, આજે નહિ 20 વર્ષ પછી…

બોલિવૂડની દુનિયામાં જેટલા સ્ટાર ફેમસ હોય છે તેવી જ રીતના સ્ટાર kids પણ ફેમસ હોય છે, પછી એ આમિર ખાન હોય કે શાહરુખ ખાન પરંતુ તેના બાળકો મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ ચર્ચામાં એક નવું નામ ઉમેરાયું છે, તે છે તૈમુર. તૈમુર ના આવ્યા પછી લગભગ તેના જેટલી પોપ્યુલારિટી કોઈને મળી…

ઝીરો ફિલ્મ નો રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો

ઝીરો ફિલ્મ નો રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો

આજના દિવસે શાહરૂખ ખાનની ઝીરો ફિલ્મ રિલીઝ થઈ, પાછલા ઘણા દિવસોથી તેનું પ્રમોશન જોરશોરથી કરવામાં આવી રહ્યું હતું. ટ્રેલર ઉપરથી પણ શાહરૂખ અને અનુષ્કા ની જોરદાર કેમેસ્ટ્રી આ વખતે ફરી પાછી જોવા મળશે તેવું લાગી રહ્યું હતું. સાથે સાથે ફિલ્મ મા બીજા પણ ઘણા કલાકારો છે. પરંતુ ફિલ્મનો રિવ્યૂ એક વખત વાંચવા જેવો છે, પછી…

પૌત્રી સારા ની આ વાતથી ચોંકી ગયા શર્મિલા ટાગોર, પહેલી ફિલ્મ જોઈને જણાવી આ મોટી વાત

પૌત્રી સારા ની આ વાતથી ચોંકી ગયા શર્મિલા ટાગોર, પહેલી ફિલ્મ જોઈને જણાવી આ મોટી વાત

કહેવાય છે કે આપણે જેને ખૂબ ચાહતા હોય તેનાથી જ નારાજ થતાં હોઈએ છીએ. એવી જ રીતના 2004 પછી અમૃતા રાવ એટલે કે સૈફ અલી ખાનની પહેલી પત્ની અને સારા અલી ખાનની માતા તેમજ શર્મિલા ટાગોર વચ્ચે ક્યારેય વાતચીત થઈ નથી. પરંતુ સારા અલી ખાને પોતાની ફિલ્મ થી આ સંબંધમાં એક વળાંક લાવી દીધો છે….

લગ્ન પછી પહેલી વખત રણવીરે પત્નીને કહ્યું આવું, દીપિકા થઈ ઈમોશનલ

લગ્ન પછી પહેલી વખત રણવીરે પત્નીને કહ્યું આવું, દીપિકા થઈ ઈમોશનલ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે પ્રેમી પંખીડા નથી કારણ કે તેઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, લગ્ન કર્યા બાદ બંને કોઈ કારણોસર મીડિયામાં આવે તો તેને લોકો સવાલ પૂછતા હોય છે, હાલ મા દીપિકાએ જણાવ્યું હતું કે તેને લગ્ન કરી લીધા છે તેવું લાગી રહ્યું જ નથી, જણાવી દઈએ કે રણવીરની હાલમાં જ…

આ ફિલ્મના સેલિબ્રિટીઓ ને થઈ ચૂક્યો છે ભૂતિયો અનુભવ, રણવીર સાથે જે થયું તે જાણીને ચોકી જશો

આ ફિલ્મના સેલિબ્રિટીઓ ને થઈ ચૂક્યો છે ભૂતિયો અનુભવ, રણવીર સાથે જે થયું તે જાણીને ચોકી જશો

કોઈપણ માણસને પૂછો કે તમે ભૂત માં માનો છો તો કદાચ કોઈ પણ માણસ હા પણ પાડી શકે અને ના પણ પાડી શકે પરંતુ જેઓને અગોચર અનુભવ થયો હોય તે લોકો ભૂત હોય છે એવું અચૂક માનતા હોય છે, આપણા સામાન્ય માણસો સાથે અવાર નવાર ભૂતિયો અનુભવ થતો રહે છે પરંતુ આપણે કાં તો એ…

એક રોટલી માં છુપાયેલો છે તમારી બધી પરેશાનીઓ નો નિવેડો, આવી રીતે કરો ઉપાય
|

એક રોટલી માં છુપાયેલો છે તમારી બધી પરેશાનીઓ નો નિવેડો, આવી રીતે કરો ઉપાય

કોઈપણ માણસના જીવનમાં પ્રાથમિક જરૂરિયાત તરીકે રોટી કપડા અને મકાન ગણવામાં આવે છે. અને ખાસ કરીને રોટી ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે લગભગ જ કોઇ દુનિયામાં એવો માણસ હોય જે રોટી વગર જીવી શકે. પરંતુ જે રોટલી આપણું પેટ ભરે છે તે જ રોટલી આપણું નસીબ પણ ચમકાવી શકે છે, તમે…

આ પાંચ કાર્યો કરવાથી પડી શકે છે શનિ નો ખરાબ પ્રકોપ
|

આ પાંચ કાર્યો કરવાથી પડી શકે છે શનિ નો ખરાબ પ્રકોપ

જ્યોતિષ શાસ્ત્ર માં શનિ દેવ ને ન્યાય ના દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિ ને સારા અને ખરાબ કાર્ય નું ફળ હંમેશા આપે છે. એટલે કે કર્મો પ્રમાણે શનિ નું ફળ મળે છે. આથી જો સારા કર્મો કરેલા હોય અને શનિ ની દશા સારે હોય તો અવશ્ય સારું ફળ મળે છે. એવું…