આજે દિવાળીના દિવસે મંગળનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓ ને મળશે દિવાળીની ગિફ્ટ
|

આજે દિવાળીના દિવસે મંગળનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓ ને મળશે દિવાળીની ગિફ્ટ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમુક રાશિમાંથી અમુક રાશિમાં ગ્રહો સ્થળાંતર કરે ત્યારે તે રાશિઓને તેમજ બીજી બધી રાશિઓને તેની અસર જોવા મળે છે. આ આસન લાભદાયી પણ હોઈ શકે છે અને ઘણી ખરી રાશિઓ માટે અશુભ પણ હોઈ શકે છે, પરંતુ આ પરિવર્તનને કારણે ઘણા લોકોને ઓચિંતો લાભ થતો હોય છે. 7 નવેમ્બર 2018 એટલે કે આજના…

‘ગોવિંદ’ની એક વિનંતીથી સલમાન ખાન પહોંચી ગયા તેના બીમાર ભત્રીજા ને મળવા

‘ગોવિંદ’ની એક વિનંતીથી સલમાન ખાન પહોંચી ગયા તેના બીમાર ભત્રીજા ને મળવા

સલમાન ખાન જેટલા બોલિવૂડમાં પ્રચલિત છે, એટલા જ તેઓ પોતાની અંગત જિંદગીમાં પણ પ્રખ્યાત છે. કારણ કે તેઓ આજ સુધીમાં ઘણા દાન આપ્યા છે તેમજ તેઓ સંસ્થા પણ ચલાવે છે જેનું નામ Being Human છે. સલમાનખાન પહેલી વખત જ નહીં પરંતુ ઘણી વખત પોતાની ઉદારતા અને પ્રેમ બતાવી ચૂક્યા છે, તેઓ ઘણી વખત કેન્સરગ્રસ્ત લોકોને…

દિવાળી પર જોવા મળે આ 4 જીવ તો થઈ જાઓ રાજી, જાણો શું કામ?

દિવાળી પર જોવા મળે આ 4 જીવ તો થઈ જાઓ રાજી, જાણો શું કામ?

દિવાળીનું જેટલું આપણને મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક રીતે પણ તેનું મહત્વ છે. હિન્દુ ધર્મમાં દિવાળી સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે એટલે કે કારતક અમાસના દિવસે માતા લક્ષ્મી હરે આવે છે. એટલા માટે જ તેના સ્વાગત માટે આપણે પાછલા ઘણા દિવસોથી જોરશોર તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. દરેક લોકો…

દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો

દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો

દિવાળીનો પર્વ ચાલુ છે અને દિવાળી નજીક છે. ત્યારે આખા દેશમાં સાત તારીખે દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે સુખ-સમૃદ્ધિ, હેલ્થ, વેલ્થ તેમજ વૈભવ પામવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસોનું શાસ્ત્રોમાં પણ એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવી જ રીતે દિવાળી પર અમુક એવા પણ હોય છે જે…

ક્યા કારણોથી મહિલાઓને રહે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો કારણો

ક્યા કારણોથી મહિલાઓને રહે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો કારણો

પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે હાર્ટ અટેક માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે મહિલાઓમાં નહીં પરંતુ આપણી જે બદલી રહેલી જિંદગીની વાત કરીએ તો…

મરેલા લોકો સપનામાં દેખાય તો આ પણ હોઈ શકે છે એક સંકેત, જાણો

મરેલા લોકો સપનામાં દેખાય તો આ પણ હોઈ શકે છે એક સંકેત, જાણો

એવું કહેવામાં આવે છે કે અટલ છે એને કોઈ ટાળી શકતું નથી. અને કોઈને ખબર પણ હોતી નથી કે ક્યારે મૃત્યુ આવી જશે. પોતાના પરિવારના લોકોને ખોવા નું દુઃખ વિચારવાથી જ માત્ર માણસ ધ્રુજી જાય છે. ક્યારેક આ એહસાસ એટલો પ્રભાવશાળી હોય છે તે યાદ અને મગજ પરથી ના નીકળવાને કારણે ઘણા લોકોને મર્યા પછી…

દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

જિંદગી ને સમજાવતી આ એક વાર્તા કાલ્પનિક હશે પરંતુ આમ વિચારવા જઈએ તો સાચી પણ છે. ભગવાને માણસને કઈ રીત ની જીંદગી આપી છે અને કઈ રીતે જીવી રહ્યો છે તે પ્રમાણેનો મર્મ સમજાવતા એક અનોખી વાર્તા છે, લગભગ તમે વાંચી નહીં હોય. એક વખત ભગવાને કૂતરાને બનાવ્યો અને કહ્યું તારે આખો દિવસ તારા ઘરના…

રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની…

આ બે અક્ષરવાળી છોકરીઓ સાથે લગ્ન કરશો તો ક્યારેય કંટાળો નહી આવે

આ બે અક્ષરવાળી છોકરીઓ સાથે લગ્ન કરશો તો ક્યારેય કંટાળો નહી આવે

દરેકને પોતાના લગ્નજીવન વિશે ચિંતા થતી હોય છે કે તેનો પાર્ટનર કેવો આવશે પછી એ છોકરો હોય કે છોકરી પરંતુ દરેકને પોતાના પાર્ટનર વિશે ચિંતા થતી રહેતી હોય છે કે એ પાર્ટનર એની સાથે તાલમેલ કરી શકશે કે કેમ તેમજ બંને વચ્ચે તાલમેલ સરખું રહેશે કે નહીં. આવા ઘણા સવાલો મનમાં ઉદ્ભવતા હોય છે. જ્યારે…

દરરોજ રાત્રે આ જ્યુસનુ સેવન કરો, માખણની જેમ ઓગળશે ચરબી

દરરોજ રાત્રે આ જ્યુસનુ સેવન કરો, માખણની જેમ ઓગળશે ચરબી

આજકાલ જો અમુક સામાન્ય બીમારીઓ ની વાત કરીએ તો અમુક બીમારીઓ નું નામ આવે છે જેમ કે ડાયાબિટીસ, મોટાપો વગેરે. અને એમાં પણ ખાસ કરીને મોટાપો એ એવી એક બીમારી છે જે દરેક લોકોને પોતાની ચપેટમાં લઈ શકે છે, અને વ્યક્તિ આનાથી અજાણ પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે પણ આપણા શરીર મા મેદસ્વિતા આવે…