કેમ મહિલાઓ થાય છે થાઇરોઇડનો વધુ શિકાર? આ છે મુખ્ય કારણો

કેમ મહિલાઓ થાય છે થાઇરોઇડનો વધુ શિકાર? આ છે મુખ્ય કારણો

આપણી બદલતી લાઇફ સ્ટાઇલ અને જેમ જેમ જિંદગી મોર્ડન થતી જાય છે તેમ તેમ આપણા જીવનમાં સમસ્યાઓ અને બીમારીઓ પણ વધુ સ્થાન લેતી જઈ રહી છે. એવી જ એક સમસ્યા ની વાત કરીએ તો તે થાઇરોઇડ છે. અને ખાસ કરીને આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. થાઇરોઇડ એક એવી બીમારી છે જે મહિલાઓમાં…

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ 6 ખરાબ ટેવ હકીકતમાં છે સારી

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ 6 ખરાબ ટેવ હકીકતમાં છે સારી

આપણે નાનપણથી જ આપણા વડીલો અને આપણા સ્નેહીઓ તરફથી ઘણું બધું સાંભળતા આવ્યા હોઈએ છીએ જેમ કે આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ, આ કરવું તે કુટેવ છે. આને સારી ટેવ માં બદલવી જોઈએ. વગેરે વગેરે, આથી ઘણી અમુક આદતો છે જે કુટેવ છે પરંતુ જેટલી સમજવામાં આવે છે એટલી નહીં. ઘણી આદતો…

ગમે તેટલો ખરાબ સમય આવે પણ આ એક વસ્તુ ને મૂકતા નહીં

ગમે તેટલો ખરાબ સમય આવે પણ આ એક વસ્તુ ને મૂકતા નહીં

સમય એ એવી વસ્તુ છે જે દરેક માણસને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે. દરેક લોકોની જિંદગીમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે, અને સમય જ છે જે માણસને જિંદગીના અને પડાવોથી રૂબરૂ કરાવે છે. જીંદગીમાં જો સમય એક સરખો હોત તો કોઈપણ માણસને જિંદગી વિશે કદાચ થોડું જ્ઞાન મળે. તમે…

દીકરી તેના પપ્પા ને શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે? અચૂક વાંચજો
|

દીકરી તેના પપ્પા ને શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે? અચૂક વાંચજો

આપણે ત્યાં બધા લોકો એવું કહેતા હોય છે કે દીકરીને તેના પપ્પા વ્હાલા હોય તો દીકરાને તેની મા વ્હાલી હોય. અને પપ્પાને પણ દીકરા કરતાં દીકરી વધુ લાગણી હોય. માટે જ કદાચ ઘણા ભાઈઓ પોતાની વાત મનાવવા માટે પોતાની બહેન નો સહારો લેતા હોય છે કે જેનાથી કદાચ પપ્પા માની જાય. દીકરીની લાગણી અને માસૂમિયત…

કેમ ડાબા હાથની ત્રીજી આંગળીમાં જ પહેરવામાં આવે છે સગાઈ ની વીંટી? જાણો

કેમ ડાબા હાથની ત્રીજી આંગળીમાં જ પહેરવામાં આવે છે સગાઈ ની વીંટી? જાણો

આપણી સંસ્કૃતિમાં લગ્ન સગાઈ, રિસેપ્શન વગેરે થતું હોય છે. પરંતુ અને આપણી સંસ્કૃતિમાં કહીએ તો તે કદાચ ખોટું લાગશે કારણ કે આપણે અમુક વસ્તુ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ માંથી ઉઠાવીને અત્યારે માણી રહ્યા છીએ. જેમકે આપણે આજકાલ કોઇ ના પણ લગ્ન અથવા સગાઈ હોય તો સેરેમની વગેરે કરતાં હોઈએ છીએ. જે આજથી ગણતરીના વર્ષો પહેલા કોઈ…

દરરોજ નિયમિતપણે ખાઓ 10 ચેરી, પછી મળશે આવા બેશુમાર ફાયદાઓ

દરરોજ નિયમિતપણે ખાઓ 10 ચેરી, પછી મળશે આવા બેશુમાર ફાયદાઓ

ચેરી એ સામાન્ય રીતે દરેક ઋતુમાં મળી આવે છે પણ ખાસ કરીને વરસાદ અને ગરમીમાં તે વધુ હોય છે. તમને જણાવી દઇએ કે આ ખટમીઠું ફળ તમને જેટલું ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે એટલા જ તેના ફાયદા પણ છે. એટલે કે જો તમને ભાવતું હોય અને દરરોજ ખાતા હોય તો, અજાણતામાં પણ તમે તમારા…

હાથ ની રેખા ખોલે છે ઘણા છુપાયેલા રહસ્યો, જાણો કેવું હશે તમારું લગ્નજીવન

હાથ ની રેખા ખોલે છે ઘણા છુપાયેલા રહસ્યો, જાણો કેવું હશે તમારું લગ્નજીવન

લગ્ન એક એવો નિર્ણય છે જે કોઈપણ માણસ સમજી વિચારીને લેવો પડે છે. અને જો સમજી વિચારીને ન લેવામાં આવે તો આ નિર્ણયના પરિણામ રૂપે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને લગ્ન પછી બંને પાત્રમાં બદલાવ આવે છે, પરંતુ લગ્ન પહેલા કોઈ કહી નથી શકતો કે લગ્ન પછી ક્યા પાત્ર માં કેટલો બદલાવ…

પોતાના પાર્ટનરને ક્યારેય દગો નથી આપતી આ 5 અક્ષરના નામ વાળી છોકરીઓ
|

પોતાના પાર્ટનરને ક્યારેય દગો નથી આપતી આ 5 અક્ષરના નામ વાળી છોકરીઓ

પ્રેમ એટલે એક એવી લાગણી અને એક એવી વસ્તુ કે જેને અમુક લોકો સમજી શકે તો અમુક લોકો ક્યારેય ન સમજી શકે. પરંતુ પ્રેમ એ એવી વસ્તુ છે કે જિંદગીમાં દરેક માણસ એક વખત એને પ્રેમ નો એહસાસ થાય તેવું ઈચ્છતો હોય છે, અને કોઈપણ સંબંધમાં પ્રેમની સાથે વિશ્વાસ હોવો પણ જરૂરી છે. કારણ કે…

આ ચીજવસ્તુઓનું સેવન કરવાથી ક્યારેય નથી થતું ખરાબ લીવર

આ ચીજવસ્તુઓનું સેવન કરવાથી ક્યારેય નથી થતું ખરાબ લીવર

માણસના શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર અહમ ભૂમિકા ભજવે છે. લીવર નું કાર્ય શું છે તેના વિશે થોડું જાણીએ. આપણા શરીરમાં જેમ જેમ ખાઈએ તેમ તેને પચાવવા નું કાર્ય લીવર નું હોય છે. સાથે સાથે શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થ એટલે કે toksin ને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લીવરનો છે. તો લિવરમાં કોઇ પણ…

યાદશક્તિ વધારવા માટે દૂધ સાથે આ વસ્તુઓ ભેળવીને પીવો, પછી જુઓ કમાલ

યાદશક્તિ વધારવા માટે દૂધ સાથે આ વસ્તુઓ ભેળવીને પીવો, પછી જુઓ કમાલ

ઘણી વખત આપણે યાદ શક્તિ વધારવા માટે ઘરેલુ નુસ્ખાઓ કરતા હોઈએ છીએ પરંતુ જોઈએ તેવું રીઝલ્ટ એટલે કે ફાયદા મળતા નથી. જે લોકો મગજ થી વધુ કામ કરતા હોય એટલે કે જેઓ ને કામ કરવા માટે દિમાગની વધુ જરૂર પડતી હોય અને જેઓ સ્ટ્રેસમાં રહેતા હોય તેઓને ભૂલવાની સમસ્યા રહેતી હોય છે. અને ઘણી વખત…