પેટની ચરબી ગાયબ કરી નાખશે આ નુસખો જો દરરોજ ઉપયોગ કરશો
|

પેટની ચરબી ગાયબ કરી નાખશે આ નુસખો જો દરરોજ ઉપયોગ કરશો

આજકાલના આપણા ખોરાક અને અસ્તવ્યસ્ત જીવનને લઈને જોવા જઈએ તો દરેક લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાય છે. તેમાં આપણા ખોરાક ને લીધે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. આથી શરીર પણ જાડુ બનતું જાય છે. પરંતુ આપણે આજે એક એવા ઉપાય વિશે જણાવવાના છીએ જેનાથી કમર તેમ જ પેટની ચરબી ઓગાળવામાં તમને મદદ મળશે….

તમારા હૃદયને ફેલ કરી શકે છે આ રોજબરોજની આદતો, જાણો કઈ રીતે

તમારા હૃદયને ફેલ કરી શકે છે આ રોજબરોજની આદતો, જાણો કઈ રીતે

આપણા બદલાઈ રહેલા જીવનમાં રોજ બરોજની અમુક એવી ટેવો હોય છે.જેના કારણે આપણા શરીરમાં નુકસાન થાય છે પરંતુ આપણે તેનાથી અજાણ હોઇએ છીએ આજે અમે એવી જ કેટલીક ખરાબ આદતો વિશે વાત કરવાના છીએ જેના કારણે આપણા શરીર પર જોખમ વધતું જાય છે તેમજ હૃદયરોગ થવાની શક્યતા રહે છે. ઘણા સમય સુધી એકને એક જગ્યા…

વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગ સહિત આવા આવા નુકસાન થઈ શકે છે

વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગ સહિત આવા આવા નુકસાન થઈ શકે છે

આપણા દરેકના ખોરાકમાં મીઠાને અગત્યનું સ્થાન હશે. કંઈ પણ જમતી વખતે આપણે સાથે મીઠું નાખીને અથવા વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઓછું મીઠું ખાવાથી ભલે તમારો સ્વાદ ઓછો આવે છે પરંતુ શરીરના અગત્યના અંગો જેમકે હૃદય, ફેફસા, કિડની વગેરે માટે સારું છે. વધારે મીઠું ખાવાથી…

સૂર્ય નમસ્કાર કરો છો? ન કરતા હોવ તો આ ફાયદા જાણીને કરવા માંડશો
|

સૂર્ય નમસ્કાર કરો છો? ન કરતા હોવ તો આ ફાયદા જાણીને કરવા માંડશો

તમારામાંથી ઘણા એવા ઓછા લોકો હશે જેને દરરોજ સવારે કસરત કરવાની આદત હોય. કારણ કે આપણા બધાનું જીવન અત્યારે એ રીતે વ્યસ્ત થઈ ગયું છે કે આપણા માટે જરૂરી ચીજો નો પણ ટાઇમ કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આના કારણે જ લોકો દિવસેને દિવસે વધુ રોગોથી પીડાય છે તેમજ તેઓનું આયુષ્ય પણ ધીમે…

ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

  આજકાલની આ જિંદગીમાં આપણે એટલું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ કે ઘણા લોકો કસરત અથવા વ્યાયામ ન કરી શકતા હોય તો ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ રાખીને વજન ઉતારવાની કોશિશ કરે છે. અને આ કોશીષમાં ઘણા લોકો ઘી વગરની રોટલી ઓ પણ ખાતા હોય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી…

ઘણા બધા રોગોને જડથી ખતમ કરે છે આ દવા, બીજી વાર રોગ નહીં થવા દે

ઘણા બધા રોગોને જડથી ખતમ કરે છે આ દવા, બીજી વાર રોગ નહીં થવા દે

ઘણી વખત એ આપણને રોગ થયા પછી ખબર પડે છે કે આપણું શરીર નું ધ્યાન ન રાખવાથી આ રોગ થયો છે તેમજ જો પેલા તકેદારી રાખી હોત તો આ રોગ થાત નહીં. પરંતુ આવો અફસોસ કર્યા કરતા આપણે રોગ વિશે વિચારવું જરૂરી હોય છે. અને રોગનું સોલ્યુશન લાવવા માટે આપણે ઘણા ડૉકટરોને કન્સલ્ટ પણ કરીએ…

ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

બ્રિટનના પ્રોફેસર એ એક રિસર્ચમાં સાબિત કર્યું કે ખાંડ એ એક સફેદ ઝેર છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા ભારતના જ રાજીવ દીક્ષિતજી એ આ બધી વસ્તુઓ પહેલા જ આપણને જણાવી ચૂક્યા છે. આ બધી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે જેનાથી હૃદયરોગના હુમલાની સંભાવના રહે છે. ખાંડ સિવાય બીજી પણ ઘણી એવી વસ્તુઓ…

હૃદયરોગનો હુમલો આવ્યા ના એક મહિના પહેલા દેખાય છે આ 6 લક્ષણો

હૃદયરોગનો હુમલો આવ્યા ના એક મહિના પહેલા દેખાય છે આ 6 લક્ષણો

હૃદયરોગ નો હુમલો એ એવી બીમારી છે જેમાં ઘણી ખરી વખત આપણને ખબર પણ નથી હોતી કે એટેક આવ્યો છે. અને જ્યાં સુધી માં ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. પરંતુ અમુક લક્ષણો હાર્ટ અટેક આવ્યાના એક મહિના પેલા દેખાવા લાગે છે. જેથી આ લક્ષણો વાંચીને આગળ શેર કરજો જેથી બધા…

રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

આપણે બધા ને રાત્રે જમવાનું જમીને જુદી-જુદી ટેવ હોય છે. ઘણા લોકો જમીને તરત ઊંઘી જાય છે તો ઘણા લોકો જમીને ચાલવા જાય છે. પણ હકીકતમાં રાત્રે જમીને શું કરવું જોઈએ તે રાજીવ દીક્ષિત એ આપણને સમજાવ્યું છે. રાત્રે જમ્યા પછી બે કલાક સુધી આરામ કરવો જોઈએ નહીં, અને બપોરે જમીને તરત આરામ કરવો જોઈએ….

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના છોડી દે છે તો ઘણા લોકો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરવાનું મૂકતા નથી. અને આમ જોવા જઈએ તો આવા જ લોકોને હકીકતમાં સફળતા…