રોહિત શર્મા ના ઘરે થયો દીકરીનો જન્મ, આટલો સમય સુધી નહીં રમે ક્રિકેટ

એટલે કે તેના ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી તેને સ્વેચ્છાએ જવા દેવામાં આવ્યા છે. પરંતુ જણાવી દઈએ કે ટેસ્ટની ટીમમાં હાલ કોઈ ફેરફાર થવાનો નથી, રોહિત ચોથો મેચ નહી રમે પરંતુ 8 જાન્યુઆરીથી પાછા ટીમમાં જોડાઈ જશે.

ટીમમાં જોડાયા પછી 12 જાન્યુઆરી થી શરૂ થતી એકદિવસીય સિરીઝ માટે તેઓ તૈયારી ચાલુ કરી દેશે.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયામાં હાલ તેને જાણ કરી નથી પરંતુ લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

અમુક લોકો એવી પણ કમેન્ટ કરી હતી કે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ એકસાથે બે ખુશીઓ પામવા માટે. એટલે કે તેના ઘરે દીકરીનો જન્મ થયો પરંતુ સાથે સાથે ટેસ્ટ મેચ પણ જીતી ગયા છીએ આથી તેના માટે આ બમણી ખુશી પણ ગણી શકાય.

હાલ તો તેની દીકરી નો ફોટો સામે આવ્યો નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts