ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

અંકુર ફૂટેલા બટેટા – અંકુરિત બટેટા ખાવાથી ડાયેરિયા થઈ શકે છે. તેમજ આવા જ બટેટા નું સેવન કરીએ રાખવાથી માથાનો દુખાવો તેમ જ બેભાન થઇ શકો છો.

મેંદો – મેંદો બનાવવા માટે તેમાં રહેલાં ફાઇબર ને કાઢવા પડે છે, આથી ફાઇબર ન હોવાને કારણે મેંદો ખાવાથી મોટે ભાગે પેટની સમસ્યા રહે છે. તેમજ મેંદા ની અંદર રહેલા બ્લીચિંગ એજન્ટ ને કારણે લોહી પાતળું થાય છે અને હૃદયની સમસ્યા પણ વધે છે.

આયોડાઇઝ્ડ મીઠું – આવા મીઠામાં સોડિયમની માત્રા વધારે હોય છે, વધારે ખાવાથી હાઈ બીપીની સમસ્યા રહે છે જેનાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. તેમજ અમુક વખતે કેન્સર માટે પણ આયોડાઇઝ્ડ મીઠું જવાબદાર હોય છે.

જંક ફુડ – જંક ફૂડમાં રહેલા મોનોસોડિયમ ગ્લુટામેટ તમારા મગજના પાવર ને ઓછો કરે છે તેમ જ મેદસ્વિતા જલ્દીથી વધારે છે. સાથે-સાથે હૃદયરોગનો ખતરો વધે છે.

મશરૂમ – જ્યારે મશરૂમ કાચા ખાવામાં આવે ત્યારે તેમાં રહેલા કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ કેન્સરના ચાન્સ વધારે છે. આથી મશરૂમને વ્યવસ્થિત ઉકાળીને ઉપયોગમાં લેવા જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts