એપલના સ્થાપક એ કહેલા આ 10 સુવાક્ય વાંચીને જિંદગીમાં ઉતારજો

બીજાના અભિપ્રાયોનો અવાજ તમારા અંતરના અવાજ ને ડુબાડી ના નાખે તે ખાસ ધ્યાન રાખજો.

તમારા દિલ અને અંતઃકરણને અનુસરવાની હિમ્મત રાખજો.

કંઈક ખોઈ બેસવાના ડરને ન ગણકારવા એક જ વસ્તુ યાદ રાખવી કે તમે એક દિવસ મરવાના છો. તમારા દિલને ન અનુસરવા નું કોઈ કારણ જ નથી.

જ્યારે તમે કંઈ નવી વસ્તુ કરો, ત્યારે તમારાથી ભૂલ થાય છે. તેને જેટલી બને તેટલી જલ્દી સ્વીકારવી એ જ શ્રેષ્ઠ છે. અને સતત બીજા કામ ને સુધારતા રહો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts