મૌન નો સંબંધ – છેલ્લે સુધી વાંચવાનું ચુકતા નહીં
રાત્રિના સમયે નીરવ શાંતિ ધીમી ધૂન ની જેમ ઓરડામાં ગુંજી રહી હતી. રોહિત અને રાધા જેવો ના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા, પતિ પત્ની વચ્ચે જેમ કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેતો હોય તેમ આજે રોહિત અને રાધા વચ્ચે પણ હંમેશની જેમ કોઈ નાની વાતને લઈને ઝઘડો થયો હતો. પરંતુ ગુસ્સાના આ…