બોલિવૂડ સેલેબ્સ પછી હવે તૈમુર ના લગ્નના આવ્યા સમાચાર, આજે નહિ 20 વર્ષ પછી…

અને બંને એક બીજા ના સંતાનો ને પસંદ પણ કરે છે, હાથી તૈમુર અને રુહીને એકબીજા જોડે દીદી અને ભાઈ કહેવાનું સૂચન આપ્યું નથી, કરણ અને કરીના નુ સ્પષ્ટ પણે માનવું છે કે બાળકો ઉપર અત્યારથી સબંધોનો બોજ તેમજ સંબંધો ની દીવાલ રાખવી જોઈએ નહીં। અને કરણ નું તો એમ પણ માનવું છે કે 20 વર્ષ પછી હોઈ શકે કે તૈમુર રુહી સાથે પણ રહેવા માંગે, તો આ બંધનમાં એ તેની સાથે રહી શકે નહીં, આથી અમે અમારા બાળકોને ભાઈ તેમજ દીદી નો લગાડવાનું ઇચ્છતા નથી.

કરણ આ વાત બહુ સહજતાથી કિધી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં એમ પણ ચર્ચા થઈ રહી છે કે જો કરણ ની વાત સાચી પડે તો તૈમુર અને રુહી એકબીજા સાથે રહી શકે છે, અને લગ્ન પણ થઈ શકે છે.

હાલમાં પણ આ બંનેના બાળકો અવાર-નવાર એકબીજા સાથે રમતા જોવા મળતા હોય છે, અને આના વીડિયો સોશિયલ મીડિયામાં કરણ જોહર દ્વારા પણ મૂકવામાં આવતા હોય છે. હવે તો તૈમુર લગ્ન કરશે કે કેમ તે આવનાર સમય જ જણાવી શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts