દરેક ઉંમરના લોકો આ વાંચજો, સમજજો અને જીવનમાં ઉતારજો

તો પણ તમે કેમ બીજી મૂર્તિ બનાવી રહ્યા છો? અને આ સવાલ પૂછતા ની સાથે તેને અંદર પણ આશ્ચર્ય થયું કે આટલી નાનકડી ખામી માટે આ બીજી મૂર્તિ કેમ બનાવી રહ્યો છે, જ્યારે આ ખામીને લગભગ કોઈ માણસ ઓળખી પણ ન શકે.

ત્યારે મૂર્તિકાર જવાબ આપ્યો કે ભલે તમને ખામી ન દેખાતી હોય, ભલે લોકોને પણ ખામી ના દેખાતી હોય. ભલે આખી દુનિયાને ખામી ન દેખાય. પરંતુ હું અને ભગવાન એ બંને જાણે છે કે મારાથી આ જગ્યા પર ભૂલ થઈ છે, જેથી એ મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે. એટલે હું એ મૂર્તિને નવી બનાવી રહ્યો છું.

આટલું સાંભળીને પેલા માણસ ને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ અમથા જ નથી કરતા. તે ખરેખર દિલથી મૂર્તિ બનાવે છે.

પરંતુ આ વાતમાંથી આપણે સમજવાનું એ છે કે ઘણી વખત આપણે એમ સમજીને બધુ જતુ કરીએ છીએ કે આમાં કોઈને શું ખબર પડવાની? અથવા તો એમ વિચારીને છોડી દઈએ છીએ કે આ કોને ખબર પડવાની? પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ ભગવાન પાસે તો હોય જ છે, આથી દરેક લોકોએ પોતાની ભૂલ ને સુધારવાની કોશિશ તો કરવી જ જોઈએ.

તમને આ વાર્તા સારી લાગી હોય તો આને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. અને કમેન્ટમાં અભિપ્રાય જરૂરથી આપજો કે આ વાર્તા કેવી લાગી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts