વાસ્તુ: આ છે એ 5 વાતો જેના કારણે થઈ શકે છે પૈસાનું નુકશાન

એવું કહેવાય છે કે ઘરમાં જો મીઠું રાખવામાં આવે તો તે નકારાત્મક ઊર્જાને શોષી લે છે. આથી માનવામાં આવે છે કે ઘરના ખૂણાઓમાં મીઠું રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે તેમજ પરિવારમાં સંપત્તિ અને ખુશીઓનું વધારો થાય છે.

ઘરમાં ડસ્ટ બીન રાખો છો? તો રાખો તેમાં કોઈ વાંધો નથી પરંતુ લાલ અથવા ગુલાબી રંગ ની ડસ્ટ બીન ન રાખવી જોઈએ. કારણકે વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારના સદસ્યો ના મગજ પર નકારાત્મક અસર પડે છે, અને તેઓને નકારાત્મક વિચાર આવે રાખે છે.

ઘરમા ટોઇલેટ સ્ટોરરૂમ અને ડસ્ટબિન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર કહેવાય છે કે ડસ્ટબીન, ટોયલેટ અને સ્ટોરરૂમ ને પૂર્વ ઉત્તર પૂર્વ માં રાખવું જોઈએ.આનાથી પરિવારના સદસ્ય તાજા વિચાર આવે છે.

વાસ્તુ નો વિષય એટલો બહોળો છે કે લગભગ જ કોઇ તેને સિદ્ધ કરી શકે, પરંતુ ઘણી ખરી એવી ટિપ્સ છે જેનાથી આપણે આપણું નુકશાન થતા બચાવી શકીએ છીએ. આ સિવાય ઘણા લોકો વાસ્તુ માનતા હોતા નથી, પરંતુ કહેવાય છે કે વિષય જ્યારે શ્રદ્ધા ન હોય ત્યારે પુરાવાની જરૂર રહેતી નથી. આપણી સામે જ ઘણી એવી ઘટનાઓ બનતી હશે, જે સામાન્ય ની જગ્યાએ અલૌકિક હોય. ઘણી વખત આવી ઘટના બને પછી જ માણસને વિશ્વાસ થતો હોય છે કે દુનિયામાં ઘણી અલોકિક વસ્તુ રહેલી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts