ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

બ્રિટનના પ્રોફેસર એ એક રિસર્ચમાં સાબિત કર્યું કે ખાંડ એ એક સફેદ ઝેર છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા ભારતના જ રાજીવ દીક્ષિતજી એ આ બધી વસ્તુઓ પહેલા જ આપણને જણાવી ચૂક્યા છે. આ બધી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે જેનાથી હૃદયરોગના હુમલાની સંભાવના રહે છે. ખાંડ સિવાય બીજી પણ ઘણી એવી વસ્તુઓ…

હૃદયરોગનો હુમલો આવ્યા ના એક મહિના પહેલા દેખાય છે આ 6 લક્ષણો

હૃદયરોગનો હુમલો આવ્યા ના એક મહિના પહેલા દેખાય છે આ 6 લક્ષણો

હૃદયરોગ નો હુમલો એ એવી બીમારી છે જેમાં ઘણી ખરી વખત આપણને ખબર પણ નથી હોતી કે એટેક આવ્યો છે. અને જ્યાં સુધી માં ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. પરંતુ અમુક લક્ષણો હાર્ટ અટેક આવ્યાના એક મહિના પેલા દેખાવા લાગે છે. જેથી આ લક્ષણો વાંચીને આગળ શેર કરજો જેથી બધા…

રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

આપણે બધા ને રાત્રે જમવાનું જમીને જુદી-જુદી ટેવ હોય છે. ઘણા લોકો જમીને તરત ઊંઘી જાય છે તો ઘણા લોકો જમીને ચાલવા જાય છે. પણ હકીકતમાં રાત્રે જમીને શું કરવું જોઈએ તે રાજીવ દીક્ષિત એ આપણને સમજાવ્યું છે. રાત્રે જમ્યા પછી બે કલાક સુધી આરામ કરવો જોઈએ નહીં, અને બપોરે જમીને તરત આરામ કરવો જોઈએ….

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના છોડી દે છે તો ઘણા લોકો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરવાનું મૂકતા નથી. અને આમ જોવા જઈએ તો આવા જ લોકોને હકીકતમાં સફળતા…

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું કરે છે કે લોટ બનાવીને રાખી દે છે અને જ્યારે રોટલી ખાવી હોય ત્યારે લોટ બનાવવાની ઝંઝટ ન રહે. પરંતુ તમને જણાવી દઈએ કે આ…

સૂતી વખતે માત્ર બે કાજુ ખાઓ, સાત દિવસ પછી જે થશે તે જાણી દંગ રહી જશો

સૂતી વખતે માત્ર બે કાજુ ખાઓ, સાત દિવસ પછી જે થશે તે જાણી દંગ રહી જશો

કાજુ અને ડ્રાયફ્રૂટ ની વાત કરીએ તો લગભગ દરેક લોકોને ભાવતા હશે, કારણ કે ડ્રાયફ્રુટ લગભગ જ કોઈને ન ભાવે. જ્યાં સુધી વાત ડ્રાયફ્રૂટની છે તો ઘણા લોકો ડ્રાયફ્રુટ બહોળી માત્રામાં લેતા હોય છે. જ્યારે અમુક લોકો માત્ર પ્રસંગોપાત જ ડ્રાયફ્રુટ ખાતા હોય છે. પરંતુ આજે અમે કાજુ ના એવા ફાયદા વિશે જણાવીશું જે જાણીને…

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ…

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં એકલતાનો અનુભવ ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા ને ગણકાર્યા વગર કોલેજથી ગ્રજ્યુએશન પુરુ કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએશન માં ડોળા કાઢવાવાળા ને નજર અંદાજ કરીને ડીગ્રી મેળવવાની ઈન્ટરવ્યુ માં અપમાન કરવાવાળા નો ધીરજથી સામનો કરવાનો…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું. ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી…

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી
|

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

આજે અમે એવી વાત વિશે જણાવવાના છીએ જે તમે લગભગ આજ સુધી જાણી નહિ હોય. જ્યારે જ્યારે અમુક ઘટનાઓ બની છે ખાસ કરીને રાત્રે ત્યારે તંદુરસ્ત વ્યક્તિ પણ રાત્રે મૃત્યુ પામ્યા છે. અને તમારા આશ્ચર્યની સાથે તેઓ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, પરંતુ તમને પણ જાણીને ઘેરો શોક લાગે છે કે આવું કઈ રીતે શક્ય…