સવારે ખાલી પેટ કેળુ ખાઈ ને ગરમ પાણી પી જાઓ, હમણાં જ જાણો ફાયદાઓ

સૌ પ્રથમ તો તમને સૌથી મોટો ફાયદો મળે છે કે આપણું હૃદય સ્વસ્થ રહે છે. અને હૃદય સંબંધિત થતી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. કેળામાં ઉપર કહ્યું તેમ ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ અને હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખીને હૃદય સ્વસ્થ રાખવા મા મદદ કરે છે.

આપણે ઉપર જે વાતની ચર્ચા થઈ તે રીતે શરીરમાં ઉર્જા વધારવાનું કામ પણ કેળા કરી શકે છે. આથી સવારે જો કહ્યું તે પ્રમાણે સેવન કરવામાં આવે તો આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને રહેતો નથી.

આથી જો હંમેશા સ્વસ્થ રહેવા માગતા હોવ તો રોજ સવારે આનું સેવન અચૂક કરી લેવું. આના ઉપયોગના એક કલાક સુધી કંઈ જ ખાવું નહીં. અને એક કલાક પછી ખાઈ શકો છો.

કેળાને ફાઇબર અને કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત મનાય છે. ફાઇબર છે તે પાચનતંત્રને મજબૂત કરે છે જેનાથી પાચન શક્તિ વધે છે. અને સાથે સાથે ગરમ પાણી પીવાથી પેટની ગરમી બહાર નીકળવામાં પણ રાહત મળે છે. આથી જો આ બંને નું સાથે સેવન કરવામાં આવે તો કબજીયાતથી છુટકારો મેળવી શકાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts