પ્રેમની બાબતમાં નસીબ વાળા હોય છે V અક્ષર વાળા લોકો, જાણો તેની સાથે જોડાયેલા રહસ્યો

પ્રેમની બાબતમાં નસીબ વાળા હોય છે V અક્ષર વાળા લોકો, જાણો તેની સાથે જોડાયેલા રહસ્યો

દરેક વ્યક્તિના નામ, રાશિ તેનું વર્તન વગેરે તેના વિશે ઘણું કહી જતું હોય છે. પરંતુ અમુક લોકોને આ ખ્યાલ આવે છે તો અમુક લોકોને આની જાણ ન હોવાથી તેઓને ખ્યાલ આવતો નથી. આજે આપણે વાત કરવાના છીએ એવા લોકો વિશે જેનું નામ V થી શરૂ થાય છે. સૌપ્રથમ આ અક્ષરવાળા લોકો પોતાના નજીકના લોકો માટે…

પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે આ રાશિના લોકો, જાણો
|

પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે આ રાશિના લોકો, જાણો

રાશીઓ વિશેની માન્યતા જોઈએ તો, દરેક વ્યક્તિ ની રાશિ અલગ-અલગ હોય અથવા સરખી હોય તો પણ તેમાં સમાનતા જોવા મળે છે અથવા વિભિન્નતા જોવા મળે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો તેમાં કહેવામાં આવેલું લગભગ મોટાભાગના લોકો પર લાગુ પડતું હોય છે. કોઈ પણ સ્ત્રીની ઈચ્છા હોય છે કે એનો જીવનસાથી એને જીવનની દરેક ખુશીઓ…

સ્ત્રીઓના હોઠ પરથી જાણી શકાય કે કેવો હોય છે એનો સ્વભાવ

સ્ત્રીઓના હોઠ પરથી જાણી શકાય કે કેવો હોય છે એનો સ્વભાવ

આપણો પોતાનો ચહેરો આપણા વ્યવહાર અને નેચર વિશે ઘણું બધું રિવિલ કરતો હોય છે. ઓસનોગ્રાફી અનુસાર સ્ત્રીઓના શરીર ના દરેક અંગ કંઈક કહે છે. એના ઉપરથી કોઈપણ સ્ત્રીના વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકાય છે, એવી જ રીતે હોઠો ની વાત કરીએ તો હોઠ થી પણ ઘણી બધી ખબર પડી શકે છે. ચાલો જાણીએ હોઠ ના પ્રકાર…

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ
|

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા રાશિમાં સ્થિત છે. વૃશ્ચિક એક ગુરુ ના મિત્ર મંગળની રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ને અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેની દૃષ્ટિને ઘણું…

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી
|

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી

આવતીકાલથી શુભ પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમારા તરફથી તમને બધાને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ, માતાજીની આરાધના કરવાના આ તહેવારનું અલગ જ મહત્વ છે, આ તહેવાર નું મહત્વ શું છે અને આ તહેવાર પાછળ નો ઇતિહાસ શું છે એ પણ અમે એક લેખમાં જણાવીશું પરંતુ આજે આપણે થોડા ઓફબીટ વાત કરવાના છીએ….

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે
|

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું…

જો તમારા બે દાંતોની વચ્ચે પણ જગ્યા હોય તો તમારામાં હોય શકે છે આ ખાસિયત

જો તમારા બે દાંતોની વચ્ચે પણ જગ્યા હોય તો તમારામાં હોય શકે છે આ ખાસિયત

ઓસનોગ્રાફી એટલે કે સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો તેમાં માનવ શરીરના અમુકને લઈને ઘણી બધી જાણકારી આપવામાં આવી છે. આવી જ રીતના દાંત માટે પણ થોડું કહેવાયું છે. આપણે આજે જાણીશું કે આપણા દાંત વચ્ચે જગ્યા હોય તો માણસના જીવન પર તેની શું અસર પડે છે. જો તમારા દાંત વચ્ચે જગ્યા હોય તો જણાવી…

પ્રેમના મામલામાં આવા હોય છે “એ” અક્ષર વાળા લોકો

પ્રેમના મામલામાં આવા હોય છે “એ” અક્ષર વાળા લોકો

ઘણી વખત જિંદગીમાં આપણને એવા લોકો મળી જતા હોય છે જે આપણો મરતે દમ સુધી સાથ નિભાવી શકે છે તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઘણી વખત આપણને દગો પણ આપી દે છે, પરંતુ અમુક લોકો નો પ્રેમ એ હદે હોય છે કે તેઓ આપણને દિલથી ચાહતા હોય છે. અને આપણા માટે…

ઓક્ટોબર મા જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

ઓક્ટોબર મા જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

ઓક્ટોબર મહિનો ચાલુ થઇ ગયો છે, ત્યારે ઘણાના જન્મદિવસ ઓક્ટોબરમાં હશે. આ સિવાય ઘણા સેલિબ્રિટીઓના પણ જન્મ ઓક્ટોબરમાં થયો છે. ઓક્ટોબરમાં જન્મેલા લોકોની પર્સનાલિટી કેવી હોય છે, તેમજ તેનો સ્વભાવ કેવો હોય છે તેના વિશે વાત કરવાના છીએ. જણાવી દઈએ કે ઓક્ટોબરમાં જન્મેલા લોકો સ્વભાવના એકદમ શાંત અને ચંચળ હોય છે. આ સિવાય તેઓ ક્રિએટિવ…

થોડા ચોખાના દાણા બદલી શકે છે આપની કિસ્મત, મળશે ખુશી અને સુખ-સમૃદ્ધિ

થોડા ચોખાના દાણા બદલી શકે છે આપની કિસ્મત, મળશે ખુશી અને સુખ-સમૃદ્ધિ

ચોખા ની વાત કરીએ તો ભાત ખાવા દરેકને પસંદ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો વાત વગર ભોજન પૂરું થતું નથી. કારણકે શાક રોટલી અને દાળ ભાત એ આપણી પરંપરાગત ભોજન થાળ છે. હિન્દુ ધર્મ પ્રમાણે વાત કરીએ તો ભાતને એટલે કે ચોખા ને અક્ષત પણ કહેવામાં આવે છે. અને ઘણા પ્રસંગો અને શુભ કાર્યોમાં…