કાદરખાનને કારણે સ્કૂલમાં તેના બાળકોને માર સહન કરવી પડતી, છોડવું પડયું હતું આ કામ

ત્યાર પછી જ્યારે કાદરખાન એ જોયું કે તેના અભિનય ના કારણે બાળકોની જિંદગીમાં તકલીફો પડી રહી છે આથી અને વિચાર્યું કે હવે આવું કરવું જોઈએ નહીં.

ત્યાર પછી અને કોમેડી ફિલ્મ શરૂ કરી અને બીજા અભિનય પણ કર્યા જેઓને પણ લોકોએ ખૂબ વખાણી. હિમ્મતવાલા ફિલ્મ થી તેઓએ એક નવા અંદાજમાં પોતાના અભિનયને લોકો સુધી રજૂ કર્યો હતો. એટલું જ નહીં આ પ્રોડ્યુસર ને ખૂબ પસંદ આવી હતી, અને આ ફિલ્મ પણ કાદર ખાને લખી હતી. અને આ ફિલ્મ એ ભારતમાં જાણે ધમાલ મચાવી દીધો હતો, ફિલ્મના થોડા દિવસો પછી હીરો અને હિરોઈન ના બેનર ને કાઢીને કાદરખાન બેનર લગાવવામાં આવ્યું હતું. અને ત્યારથી જ કાદરખાન ના કોમેડી નો સફર શરૂ થયો હતો.

જણાવી દઈએ કે બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં કામ કરતા પહેલા કાદરખાન શિક્ષક રહી ચૂક્યા હતા. તેઓએ નાટકમાં પણ કામ કર્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts