મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

તેના નિધન પર અભિનેતા અક્ષય કુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો, તેને જણાવ્યું હતું કે, “મનોહર પર્રિકર ના નિધન વિશે જાણીને ખુબ દુઃખ થયું. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને એક ઈમાનદાર અને સારા વ્યક્તિ થી મળવાનો અને તેને જાણવાનો મોકો મળ્યો. તેના પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના.”

વરુણ ધવન એ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રી મનોહર પર્રિકર નાની ધન વિશે જાણીને બહુ દુઃખ થયું. હું તેને ગોવામાં મળ્યો હતો અને તેઓ ખૂબ જ સપોર્ટિવ અને પ્રેમાળ હતા.

બોલિવૂડની હસ્તીઓની સાથે બોલિવૂડ ફિલ્મના નિર્માતા મધુર ભંડારકરે પણ લખ્યું હતું કે મનોહર પર્રિકર ના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેઓને હંમેશા એક સામાન્ય વ્યક્તિ અને મજબૂત સંકલ્પ તેમજ સાદગી માટે યાદ કરવામાં આવશે, આ દેશ માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. ઓમ શાંતિ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts