|

ભૂલથી પણ દહીમાં ન ઉમેરતા મીઠું, નહીં તો થઈ જશે આવું

પરંતુ જ્યારે દહીમાં મીઠું નાખીએ છીએ ત્યારે ગણતરીની મિનિટોમાં દહીમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. અને એની લાશ માત્ર આપણા શરીરમાં અંદર પ્રવેશે છે જે આમ જોવા જઈએ તો કોઈ જ કામની નથી. અને આ રીતે દહીં ના બેક્ટેરિયલ ગુણ નષ્ટ થઈ જાય છે. કારણકે મીઠામાં રહેલાં કેમિકલ ને હિસાબે જીવાણુઓનું મૃત્યુ થાય છે.

આયુર્વેદમાં તો એમ પણ કહેવાયું છે કે દહીમાં એવી વસ્તુ મેળવવી જોઇએ જે અંદર રહેલા જીવાણુઓને વધારે, નહિ કે તેને મારે. આથી દઈને ગોળ સાથે પણ ખાઈ શકાય છે. ગોડ નાખતાં જ જીવાણુઓની સંખ્યા વધવા માંડે છે. અને ગોળ નાખ્યા પછી થોડા સમય રહીને એમનેમ રાખવું જોઈએ જેથી જીવાણુઓની સંખ્યા વધી જાય. જણાવી દઇએ કે સાકર અને દહી ખાવાથી પણ આ જ સેમ પ્રોસેસ થાય છે. આથી આજ પછી થી યાદ રાખવું કે દહીંમાં મીઠું એ દુશ્મન છે આથી કોઈ દિવસ મીઠું દહીમાં નાખવું નહીં.

આપણે રોજ આવી અવનવી જાણકારીઓ લેતા આવીએ છીએ, આથી પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ. તેમજ આ માહિતીઓ તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો. જેથી બને તેટલા લોકોને આ માહિતીઓ ની જાણ પડે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts