રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

અભિનેત્રી એ જવાબ આપતા કહ્યું કે, “સૌથી ખરાબ તો એ છે કે જો કોઈ પણ લોકો આતંકવાદની વિરુદ્ધ થતા યુદ્ધને ખરાબ માને અને તેની નિંદા કરે. દેશપ્રેમ આપણને આંધળો બનાવી દે છે, આતંકવાદ નહીં.”

જણાવી દઈએ કે સાથ નીભાના સાથીયા માં ગોપી વહુ નું પાત્ર ભજવીને આ અભિનેત્રીના ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ટ્વિટ કર્યા પછી દેવોલિના સાથે ઘણા લોકો એ સમર્થનમાં પણ ટ્વિટ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સામે આવીને શાંતિની વાતો કરે છે. ચર્ચા કરવાની વાતો કરે છે, જ્યારે એનાથી વિરુદ્ધ પાકિસ્તાને છેલ્લા બે દિવસમાં લગભગ ૩૦ થી પણ વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી નાખ્યું છે. અને આ ઉલ્લંઘનનો એને બરાબર જવાબ પણ આપણી સેના આપી રહી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts