જીવ લઈ શકે છે લીવર ની બીમારી, આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો

જીવ લઈ શકે છે લીવર ની બીમારી, આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો

દર વર્ષે આજે એટલે કે ૧૯ એપ્રિલના દિવસે લીવર સંબંધિત બીમારીઓ ના વિશે જાગૃતતા લાવવા માટે વર્લ્ડ લીવર ડે મનાવવામાં આવે છે. એક સંગઠન અનુસાર લીવર ની બીમારી ભારતમાં મૃત્યુનું દસમું સૌથી મોટું કારણ છે. લિવર આપણા શરીરના ડીસામાં મહત્વનું અંગ છે કારણકે પાચનમાં તેની અહમ ભૂમિકા હોય છે. અને ખૂબ જ જરૂરી બને છે…

બટાકા ઘણું બધું વજન ઘટાડી શકે છે, માત્ર પાંચ દિવસ ખાઓ પછી…

બટાકા ઘણું બધું વજન ઘટાડી શકે છે, માત્ર પાંચ દિવસ ખાઓ પછી…

દરેકના ઘરમાં બટાકા સાથે કોઈપણ શાક બનતું હશે, પરંતુ બટાકા તો હોય હોય ને હોય જ. કારણકે બટાકાને શાકભાજી નો રાજા પણ કહેવામાં આવે છે. અને તેનું કામ જ એ રીતનું છે કે કોઈપણ શાક સાથે ભેળવીને તેને ખાવાથી તેના સ્વાદમાં ઉમેરો થાય છે. અને દરેક લોકોને પછી એ નાનકડું બાળક હોય કે મોટો વ્યક્તિ…

પાણી પીધા પછી બિલકુલ પણ ના કરો આ વસ્તુઓ, નહીં તો પછતાસો

પાણી પીધા પછી બિલકુલ પણ ના કરો આ વસ્તુઓ, નહીં તો પછતાસો

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તેની લગભગ દરેક લોકોને જાણકારી હશે. આપણા શરીરની સંરચનામાં જ લગભગ 70 ટકા જેટલું પાણી હોય છે તો એનાથી પણ અંદાજો લગાવી શકાય કે માનવજીવન માટે પાણી કેટલું જરૂરી છે. અને પાણી જરૂરી ની સાથે તેના ફાયદા પણ એટલા છે, જેમ કે ઘણી બધી બીમારીઓ થતાં પહેલાં જ…

ત્રણ મહિને બદલો કુકિંગ ઓઇલ, ફાયદા જાણીને દંગ રહી જશો

ત્રણ મહિને બદલો કુકિંગ ઓઇલ, ફાયદા જાણીને દંગ રહી જશો

કોઈપણ વસ્તુ બનાવવામાં તેલ અહમ ભૂમિકા નિભાવે છે. અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે. કારણકે કોઈપણ વસ્તુ તેલ વગર સ્વાદિષ્ટ લાગતી નથી. અને જો સ્વાસ્થ્યની વાત કરીએ તો દરેક લોકો ખાવામાં કઈ તેલ નો ઉપયોગ કરવો અને કેટલી માત્રામાં તેલ લેવું તેના વિશે કન્ફ્યુઝન માં હોય છે. જણાવી દઈએ કે તેલના…

ચા કે કોફી: આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું શું છે?

ચા કે કોફી: આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું શું છે?

ઘણા લોકો ચા અને કોફી માટે મોટા ભાગે ચા પીવાનું પસંદ કરે છે તો ઘણા લોકો ચા અથવા કોફી બંને પીવાનું પસંદ કરતા હોય છે, તો ઘણાને માત્ર કોફી જ પસંદ હોય છે. પરંતુ કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આપણા શરીર માટે કોફી કે ચા શું પીવામાં આવે તો ફાયદો પહોંચે છે. હવે તેમાં…

મહિલાઓની આ 6 સમસ્યાઓનું નિવારણ છે ગરમ પાણી, જાણો અને શેર કરો

મહિલાઓની આ 6 સમસ્યાઓનું નિવારણ છે ગરમ પાણી, જાણો અને શેર કરો

આપણા શરીરના ૭૦ ટકા હિસ્સામાં પાણી રહેલું છે. આ વાત લગભગ બધા લોકો જાણતા હશે. એટલે કે પાણી આપણા માટે કેટલું મહત્વનું છે તે ખાલી અંદાજો લગાવી શકાય છે. મોટા ભાગના ડૉકટરો પણ દિવસમાં સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ જેટલું પાણી પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ આપણામાંથી ઘણી મહિલાઓ…

ખાલી પેટ ગોળ ખાઈ પીવો ગરમ પાણી, પછી જે થશે તે જાણી દંગ રહી જશો

ખાલી પેટ ગોળ ખાઈ પીવો ગરમ પાણી, પછી જે થશે તે જાણી દંગ રહી જશો

શિયાળામાં આપણે અવનવી વાનગીઓ તો બનાવતા જ હોઈએ છીએ સાથે સાથે અમુક ટ્રેડિશનલ મીઠાઈ પણ બને છે. એટલું જ નહીં દરેક ના ઘર મા ગોળ પણ ખવાતો જ હશે. જી નહીં અમે પ્રસંગ પર ખવાતા ગોળ ની વાત નથી કરી રહ્યા પરંતુ સામાન્ય રીતે ઘરમાં જે ગોળ ખાવામાં આવે છે તેની વાત કરી રહ્યા છીએ….

શું તમે તો નથી કરી રહ્યાને ઠંડીમાં આ કામ? જો કરતા હોવ તો…

શું તમે તો નથી કરી રહ્યાને ઠંડીમાં આ કામ? જો કરતા હોવ તો…

મોટાભાગે આપણે બધાને એક વર્ષમાં ત્રણ ઋતુનો સામનો કરવો પડે છે, શિયાળો ઉનાળો અને ચોમાસુ. દરેક ઋતુનાં પોતાના ફાયદા પણ છે સાથે સાથે દરેક ઋતુનાં પોતાના નુકસાન પણ છે. જેમ કે જેમ જેમ મોસમ બદલાય તેમ તમારી શરીરની ત્વચા, તમારી તબિયત અને તમારા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. પરંતુ ઘણી વખત બદલાતા…

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર

ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ…

20 થી વધુ રોગોમાં કામ આવી શકે છે એલોવેરા, જાણો અદભુત ફાયદાઓ વિશે

20 થી વધુ રોગોમાં કામ આવી શકે છે એલોવેરા, જાણો અદભુત ફાયદાઓ વિશે

એલોવેરા એક ઔષધિ છોડ છે, અને ભારતમાં પ્રાચીનકાળથી અને કુવારપાઠુ ના નામથી ઓળખવામાં આવે છે. એલોવેરાના ઘણા ઔષધીય ગુણો છે જે આપણે ઘણી બીમારીઓમાં કામ આવી શકે છે. ત્યાં સુધી કે ઔષધિની દુનિયામાં એલોવેરા ને સંજીવની પણ કહે છે. અને આને ચમત્કારિક ઔષધિઓ પણ કહેવામાં આવે છે. શરીરમાં જો પોષક તત્વોની કમી હોય તો એલોવેરાના…