આ વખતે IPL ઓપનિંગમાં નહિ થાય ધમાકેદાર સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ કહેશો ઠીક કર્યું

જુઓ ટ્વીટ

આ સિવાય તેઓ આઇસીસીને પત્ર પણ લખે છે. ખેલાડીઓ, અધિકારીઓ અને બાકી લોકોની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ. આ સાથે તેને ક્રિકેટ કોમ્યુનિટી ને જણાવ્યું હતું કે ભવિષ્યમાં બીસીસીઆઈ એ દેશો સાથે ક્રિકેટના સંબંધો બગડી શકે છે જ્યાંથી આતંકવાદ આવે છે.

આ સિવાય હુમલા પછી પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં ક્રિકેટ મેચ રમવો કે કેમ તેના વિશે પણ ગડમથલ ચાલી રહી છે, જેમાં વિનોદ રાય એ તેના જવાબમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન ના મેચ અત્યારે 16 જૂન એટલે કે ઘણા દૂર છે. આ બાબત પર અમે સરકાર સાથે વાત કરીને પછી કોઈ ફેસલો લઈશું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts