ઘણા લોકો આ શ્લોક ના અર્થ થી અજાણ હશે પરંતુ જણાવી દઈએ કે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આપણા હાથમાં અગ્રભાગમાં માતા લક્ષ્મીનો નિવાસ છે. મધ્ય ભાગમાં વિદ્યા આપનાર સરસ્વતી માં બિરાજમાન છે અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ નિવાસ છે. એટલા માટે આપણે દરરોજ સવારે તેના દર્શન કરીએ છીએ.
in Beliefs