જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

આપણે બધા લોકો જાણીએ છીએ કે કોઈપણ કાર્યની સફળતા તેની શરૂઆત ઉપર જ નિર્ભર રહે છે. જો શરૂઆત સારી થાય તો તે કાર્ય નો અંત પણ સારું હોય છે એટલા માટે જ કદાચ કહેવામાં આવતું હશે કે દિવસ ની શરૂઆતમાં સારા કાર્યો કરવા જોઈએ.

ઘણી વખત આપણે બધાને એક વિચાર આવે છે કે સવારે જાગીને કોનો ચહેરો જોવો જોઈએ જેનાથી આપણો દિવસ સારો જાય પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે શાસ્ત્ર પ્રમાણે સવારે જાગીને જો પોતાની હથેળી જોવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ હથેળી ને જોતા જોતા શ્લોક વાંચવો જોઈએ.

નીચે આપેલ શ્લોક વાંચવો જોઈએ,

‘કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ ‘

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts