તદુપરાંત સવારે જાગીને આપણે આપણા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે આવું કરવાથી દિવસ શુભ થાય છે અને જ્યારે માથા ઉપર આપણા માતા-પિતા ના આશીર્વાદ હોય તો આપણા ઉપર ગમે તેટલી મોટી મુશ્કેલીઓ આવે એને પણ હરાવીને આપણે આપણા લક્ષ્યને મેળવી શકીએ છીએ.
in Beliefs