એક એવો ફોન જેમાંથી વાત કરી શકાય છે મૃત પરિજનો સાથે, હજારો લોકો કરી ચૂક્યા છે વાત

ધીરે-ધીરે આ વાત આશ્ચર્યજનક હોવાથી આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી. અને જેણે આ ટેલિફોન બૂથ બંધાવ્યો તેને પણ પોતાના ભાઈ સાથે વાતચીત કરી હતી, તેના ભાઈ પણ સુનામી માં મૃત્યુ પામ્યા હતા.

જ્યારે સુનામી આવી અને તેના ભાઈ નો ભોગ લેવાયો ત્યાર પછી તે અંદરથી તૂટી ચૂક્યા હોવાથી તેને આ તેના ભાઈ ની યાદમાં ટેલિફોન બૂથ લગાવ્યો હતો. અને ત્યાર પછી તેને જ્યારે પણ ભાઈની યાદ આવે ત્યારે ટેલિફોન બૂથ પર આવીને ફોન કરે છે.

અને આશરે ત્રણ વર્ષમાં લગભગ આ ટેલિફોન બૂથ પર 10000 થી પણ વધુ લોકો આવી ચૂક્યા છે અને પોતાના મૃત પરિજનો સાથે વાત કરવાનો દાવો પણ કરે છે. હવે હકીકતમાં જોવા જઈએ તો આ તે લોકોનો ભ્રમ છે કે સત્ય હકીકત. તે હજી સુધી સમજી શકાયું નથી. અને કદાચ સમજી પણ નહિ શકાય. કારણકે આ દુનિયામાં અસંખ્ય એવી વસ્તુઓ છે જે માણસની સમજની બહાર છે, અને વિજ્ઞાન પણ એને સમજી શક્યું નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts