આપણે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા? જાણો કેમ સુવુ જોઈએ

તદુપરાંત જ્યારે ડાબે પડખે સુવામાં આવે ત્યારે પેટ નું એસિડ ઉપરની બદલે નીચેથી જ જાય છે તેનાથી એસિડિટી અને છાતીમાં બળતરા થતી નથી. તેમજ રદય ઉપર પણ અધિક દબાવ પડતો નથી અને તે સારી રીતે કાર્ય કરી શકે છે.

આ સિવાય શરીરના દરેક અંગો સ્વસ્થ રાખે છે, કારણકે દરેક અંગો સુધી ઓક્સિજનનો પ્રવાહ મળતો રહે છે.

આ વાતો પણ ધ્યાનમાં લેવી છે જરૂરી

ઘણા લોકોને જમ્યા પછી તરત સૂઈ જવાની ટેવ હોય છે પરંતુ જણાવી દઈએ કે આ ટેવ સારી નથી અને તાત્કાલિક એક્શન લઈને આ ટેવને કાઢી નાખવી જોઈએ.

ઘણા લોકો ડાબા પડખે ની જગ્યાએ ઉંધા સુતા હોય છે, પરંતુ શરીરના પાચન માટે અને સ્વાસ્થ્ય માટે આ બિલકુલ હિતાવહ નથી. આથી ઉંધા સૂવું જોઈએ નહીં.

જમ્યા બાદ ઓછામાં ઓછું સુવા માટે ત્રણથી ચાર કલાકના સમયગાળા બાદ સૂવું જોઈએ. કારણકે તરત સૂઈ જવાથી શરીરને પાચન કરવા માટે પૂરતો સમય મળતો નથી અને અપચાની બીમારીઓ થઈ શકે છે તેમજ શરીરના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

આથી કાયમ ડાબા પડખે સુવાની ટેવ રાખવી જોઈએ જે આપણા શરીર માટે ફાયદાકારક છે, આવી માહિતીઓ દરેક સુધી શેર કરજો. આવી માહિતીઓ દરરોજ મેળવવા માટે ઉપર રહેલું લાઈક બટન દબાવી દો જેથી તમને આવી માહિતીઓ દરરોજ મળતી રહે.

All images used for representation purposes only.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts