મૃત્યુ સામે ઝઝૂમી રહેલા કાદરખાન માટે અમિતાભ બચ્ચને કહ્યું આવું, જણાવી એક રહસ્યની વાત

આ બન્ને અભિનેતા વચ્ચે ખૂબ જ મધુર અને પ્રેમાળ સંબંધ હતા. ૮૧ વર્ષના અભિનેતા અત્યારે ઘણા સમયથી બીમાર છે, પરંતુ હાલમાં તેને શ્વાસોશ્વાસ ની સમસ્યા ને કારણે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

બંને અભિનેતા વચ્ચે ના સબંધ માં થોડી કડવાશ પણ આવી હતી જ્યારે અભિનેતા અમિતાભ બચ્ચન મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા હતા. કાદર ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે એમપી બન્યો ત્યારે હું ખુશ ન હતો. કારણકે આ વસ્તુ એવી છે કે જે માણસને બદલીને રાખી દે છે.

આપણે પણ કાદરખાનની તબિયત માં સ્પીડ રિકવરી આવે તે માટે પ્રાર્થના કરીએ…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts