જાણો કેસરી ફિલ્મના 21 શીખોની સાચી સ્ટોરી – વાંચીને રૂવાટા ઉભા થઇ જશે એની ગેરંટી

અફઘાન સેનાના અધિનાયક આ શીખ સૈનિકોને આત્મસમર્પણ કરવા માટે આવતા રહ્યા પરંતુ શેખ ટસના મસ થયા નહીં. અને છેલ્લા શ્વાસ સુધી બહાદુરીથી લડાઈ લડ્યા.

આ શીખો એ મરતાં દમ સુધી જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. ના નારા બોલતા રહ્યા અને અફઘાનો સામે લડતા રહ્યા.

અને આ યુદ્ધમાં બધા 21 શીખો શહીદ થયા. પરંતુ તેઓ માત્ર ૨૧ હોવા છતાં અફઘાનો ના 600 સૈનિકો ને મારી નાખ્યા હતા. અને એટલા માટે જ સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને સૌથી મહાન અંત વાળા યુદ્ધમાં એક માનવામાં આવે છે.

આ યુદ્ધમાં શીખ સૈનિકો શહીદ થયા બાદ અફઘાન સૈનિકોએ કિલ્લા પર કબ્જો કરી લીધો હતો, જે પાછળથી બે દિવસ પછી બ્રિટીશ ભારતીય સેના દ્વારા આ કબજાને પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યો.

અંગ્રેજો પણ આ સૈનિકોની અસાધારણ બહાદુરી જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. આ યુદ્ધની યાદ માં દર વર્ષે 12 સપ્ટેમ્બરે સારાગઢી યુદ્ધ દિવસ મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે ત્યાર મુજે સારાગઢી હતું તે હાલ પાકિસ્તાનમાં આવે છે, પરંતુ ત્યારે તે ભારતમાં આવતું હતું.

અને યુદ્ધ ની યાદ માં આ દિવસને વિદેશોમાં પણ ભારતીય અને ખાસ કરીને શીખો દ્વારા સારાગઢી દિવસ ગર્વ થી મનાવવામાં આવે છે.

તમે પણ જો આ ઈતિહાસીક યુદ્ધનો ઇતિહાસ જાણીને ગર્વ પામ્યા હોય તો બીજા લોકો સાથે પણ શેર કરજો. જેથી દરેક લોકોને આ સાચા ઇતિહાસ વિશે ખબર પડે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts