કુંભ રાશિના પણ સ્વામી શનિદેવ છે. આ રાશિના જાતકોને પણ ભગવાન શિવ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે. તેઓએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ પણ કરવો જોઈએ. આવું કરવાથી તમારી સંપત્તિ આવકમાં વધારો થશે અને કારકિર્દી માં પણ સફળ થશો.
Here you'll find all collections you've created before.