|

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

મકર રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવ ભગવાન શિવના સૌથી પ્રિય ભક્તોમાંના એક છે. આથી મકર રાશિવાળાઓને શનિદેવ અને મહાદેવ બંને તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. આ લોકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

કુંભ રાશિના પણ સ્વામી શનિદેવ છે. આ રાશિના જાતકોને પણ ભગવાન શિવ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે. તેઓએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ પણ કરવો જોઈએ. આવું કરવાથી તમારી સંપત્તિ આવકમાં વધારો થશે અને કારકિર્દી માં પણ સફળ થશો.

મહાશિવરાત્રીની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. આ મંત્ર નો જાપ કરવાથી બધી ઇચ્છા પૂરી થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts