|

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

આ સિવાય આર્થિક લાભ માટે જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં પૈસાનો પ્રવાહ બંધ ન થાય તો કાચના એક ગ્લાસમાં મીઠું અને પાણી મિક્સ કરીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખી દો. અને આ પાણીને દર અઠવાડિયે બદલતા રહેવું.

જો ઘર પર કોઈ પરિવારનું સદસ્ય ગંભીર બિમારીથી પીડાતું હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય ખૂબ જ કામ લાગે છે. આના માટે દર્દીના પલંગના હેડ પાસે કાચ ના વાસણ માં મીઠું રાખવું. ધીરે-ધીરે આનાથી એની તબિયતમાં સુધારો આવવા લાગે છે.

આ સિવાય જો તમારી ઉપર શનિદેવની સાડાસાતી નો પ્રકોપ ચાલી રહ્યો હોય તો ક્યારેય પણ ભોજનમાં ઉપરથી મીઠું ખાવું જોઈએ નહીં. અને શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંધાલૂણ મીઠાનું દાન કરવું જોઈએ.

આ બધા કરવાથી જીવનમાં ઘણા ફાયદા મળી શકે છે. તો સાથે સાથે અમુક પ્રકોપથી બચવા માં પણ મદદ કરે છે. આથી જો તમને આ ઉપાય કારગર લાગતા હોય તો શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts