માણસ મહેનતથી આગળ વધે છે કે તેના નસીબથી? બે મિનીટ લાગશે પણ વાંચવાનુ ચુકતા નહી

મેં પૂછ્યું એ કઈ રીતે? તેને કહ્યું કે દરેક લોકરની બે ચાવી હોય છે, અને આ બેમાંથી એક ચાવી તમારી પાસે રહે છે તો બીજી ચાવી મેનેજર પાસે રહે છે. સાચું ને?

મેં મસ્તિષ્ક હલાવીને હા માં ઈશારો કર્યો. ત્યાર પછી તેને કહ્યું કે તમારી પાસે જે ચાવી છે એ મહેનત એટલે કે પરિશ્રમ ની ચાવી છે અને મેનેજર પાસે જે ચાવી છે તે નસીબની એટલે કે ભાગ્ય ની ચાવી છે.

જ્યાં સુધી બંને ચાવીઓ લાગતી નથી ત્યાં સુધી લોકર નું તાળું ખુલ્લી શકતું નથી. એટલે કે તમે કર્મયોગી પુરુષ છો અને મેનેજર એટલે ભગવાન.

તમારે તમારી ચાવી કાયમ માટે લગાવતી રહેવી જોઈએ, પછી શું ખબર ત્યારે ભગવાન પણ તેની ચાવી લગાવી દે. પરંતુ હા એ પણ ધ્યાન રાખવું કે જ્યારે પરમાત્મા પોતાની ભાગ્યની ચાવી લગાવી રહ્યા હોય ત્યારે આપણે આપણી પરિશ્રમની ચાવી ન લગાવી શકીએ તો તાળું ખોલવાનું રહી જાય.

કર્મ અને ભાગ્ય નું આવું સુંદર અર્થઘટન મેં જિંદગીમાં કોઈની પાસેથી સાંભળ્યું ન હતું, કહ્યું છે કોઈએ કે કોઈપણ માણસમાં અમુક સારી વાતો હોય છે. દરેક માણસમાં થી કંઈક શીખવાનું હોય છે. શું ખબર કે એક લારીવાળો પણ મને આટલો સુંદર મેસેજ શીખવાડી જશે.

તમને પણ જો આ મેસેજ ગમ્યો હોય તો આગળ ફોરવર્ડ કરજો, શેર કરજો, આથી જો બીજાને પણ મારી જેમ મનમાં કચરો રહેલો હોય, તો દૂર થઈ જાય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts