F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે
પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં ઘૂસ્યા હતા. ભારત એ આના જવાબમાં તુરંત જ તેને પાછા મોકલવા માટે વીમાનો મોકલ્યા હતા, અને ગણતરીની મિનિટોમાં જ આપણા વિમાનોએ આ વિમાનોને પાછા ભગાડી…