વર્ષો પહેલા બગીચાનું કામ કરનાર માળીને ફરી પાછો બોલાવ્યો, બીજા દિવસે સવારે જ્યારે તે ઘરે આવ્યો એ જોઈને…

વર્ષો પહેલા બગીચાનું કામ કરનાર માળીને ફરી પાછો બોલાવ્યો, બીજા દિવસે સવારે જ્યારે તે ઘરે આવ્યો એ જોઈને…

ગોપાલ નાનપણથી જ અભણ હતો, એનું ભણવામાં જરા પણ મન લાગતું નહીં ભલે તે અંગૂઠાછાપ હતો પરંતુ તેને ઘણા લોકો નર્મદ કહીને બોલાવતા કારણકે તેનામાં એક અલગ પ્રકારની જ કલા હતી. તે વ્યવસાયથી એક માળી હતો અને કોઈપણ પ્રકારની જમીન હોય એને તે લીલીછમ કરી દેતો હતો. અને આ કલા માટે ખૂબ જ માહિર હતો….

આ 4 રાશિ પર પડી રહ્યો છે સૂર્ય ગ્રહણનો ખૂબ જ શુભ પ્રભાવ, જાણો કઈ રાશિ થશે માલામાલ

આ 4 રાશિ પર પડી રહ્યો છે સૂર્ય ગ્રહણનો ખૂબ જ શુભ પ્રભાવ, જાણો કઈ રાશિ થશે માલામાલ

આ વર્ષનો આખરી સૂર્યગ્રહણ બધા લોકો જાણતા હશે કે 4 ડિસેમ્બર એટલે કે શનિવારના રોજ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારત માં નથી દેખાવાનું અને આ પૂર્ણ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા મડાગાસ્કર વગેરે જેવા ઘણા દેશમાં જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠ નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે….

તારક મહેતા ની સોનુ ને જોઈને ફેન્સ ચોંકી ગયા, તેના લુકને લઇ ને જણાવી આ વાત

તારક મહેતા ની સોનુ ને જોઈને ફેન્સ ચોંકી ગયા, તેના લુકને લઇ ને જણાવી આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરીયલ વર્ષોથી ફેમસ છે. ખાસ કરીને ગુજરાતમાં તો તે સીરીયલ ના દરેક પાત્ર અને આ સીરિયલ એટલી બધી લોકપ્રિય બની ગઈ છે કે લગભગ જ કોઈ એવો માણસ હશે જેણે આ સીરીયલ ના જોઈ હોય. અને આ સીરિયલના ત્રણ હજારથી પણ વધારે હપ્તાઓ આવી ચૂક્યા છે. અને દરેક ઘરમાં…

મોટાભાઇએ નાનાભાઇને ધંધામાં જરૂર હોવાથી દસ લાખ રૂપિયા આપ્યા, પરંતુ નાનાભાઈએ તે પાછા આપવાની જગ્યાએ એવું કર્યું કે વર્ષો સુધી બંનેના સંબંધ…

મોટાભાઇએ નાનાભાઇને ધંધામાં જરૂર હોવાથી દસ લાખ રૂપિયા આપ્યા, પરંતુ નાનાભાઈએ તે પાછા આપવાની જગ્યાએ એવું કર્યું કે વર્ષો સુધી બંનેના સંબંધ…

વર્ષો પહેલાની વાત છે, બે ભાઈ હળી-મળીને શાંતિથી સાથે રહેતા હતા. સમય જતા બંને ભાઈ ના વિચારમાં થોડો અંતર જણાતો, ઘણી વખત ઘરમાં નાની વાતોને લઈને ઝઘડા થતા. એટલે બંને ભાઈ એ સ્વેચ્છાએ રાજીખુશીથી અલગ થઈ જવાનું વિચાર્યું. બંનેની મિલકતનો સરખો ભાગ કરીને બંને ભાઈ એકબીજાથી અલગ થઈ ગયા. થોડા સમય પછી બંને ભાઈ માંથી…

શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

નસીબનો જેને કારક ગ્રહ માનવામાં આવે છે તે શુક્ર નું રાશિ પરિવર્તન ઓક્ટોબરના અંતમાં થયું છે અને હવે તે વૃશ્ચિક રાશિમાં થી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જ્યોતિષવિદ્યાનો અનુસાર શુક્ર રાશિ પરિવર્તન થવાથી આ રાશિ પરિવર્તન નો પ્રભાવ દરેક રાશિ પર પડશે, જેમાં અમુક રાશિને આ રાશિ પરિવર્તનથી શુભ કે ભાવ…

જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

મધુમેહ એટલે કે ડાયાબિટીસ થી લગભગ બધા લોકો જાણીતા હશે, આ એક એવી બીમારી છે જેમાં લાંબા સમય સુધી બ્લડમાં સુગરનું લેવલ વધેલું રહે છે જેના કારણે બીજી ઘણી તકલીફ દર્દીઓના થઈ શકે છે જેમ કે વારંવાર ટોયલેટ જવાનું તરસ ભૂખ વધારે પહેલા કરતા વધુ લાગવી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં…

જો તમારામાં પણ હોય આ ચાર ખરાબ આદતો, તો આજે જ બદલી નાખો નહિતર આગળ જઈને…

જો તમારામાં પણ હોય આ ચાર ખરાબ આદતો, તો આજે જ બદલી નાખો નહિતર આગળ જઈને…

જિંદગીમાં વ્યક્તિ ઘણી વખત એવી ખરાબ ટેવ નો શિકાર થઈ જાય છે જે એક સમય પછી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. તો સમયસર આવી ખરાબ ટેવો નો સુધારો ન કરવામાં આવે તો પાછળ આપણને પસ્તાવા સિવાય કંઈ જ મળતું નથી,, કેમકે આવી આદતો આપણને ઘણી એવી બીમારીઓ નો શિકાર બનાવી શકે…

આ 4 રાશિની છોકરીઓ ને આવે છે સૌથી વધારે ગુસ્સો, જાણો તમારી રાશિ લિસ્ટમાં છે?

આ 4 રાશિની છોકરીઓ ને આવે છે સૌથી વધારે ગુસ્સો, જાણો તમારી રાશિ લિસ્ટમાં છે?

જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૯ પ્રકારના ગ્રહો નો અભ્યાસ કરવામાં આવે છે. દરેક રાશિ નો પોતાનો સ્વામી ગ્રહ પણ હોય છે, ગ્રહો નો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. જન્મતિથિ અને સમય ના આધારે કોઈપણ ની રાશિ નક્કિ કરવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્ર માં આવી ચાર રાશિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેનાથી જોડાયેલી છોકરીઓ ને સૌથી વધારે…

બાલિકા વધુ ફેમ અભિનેતા સિદ્ધાર્થ એ દુનિયાને કહી વિદાય, મોડી રાત્રે ત્રણ વાગ્યે છાતીમાં દુખાવો થયો, એટલે તેની માતાએ પાણી પીવડાવ્યું પરંતુ ત્યાર પછી…

બાલિકા વધુ ફેમ અભિનેતા સિદ્ધાર્થ એ દુનિયાને કહી વિદાય, મોડી રાત્રે ત્રણ વાગ્યે છાતીમાં દુખાવો થયો, એટલે તેની માતાએ પાણી પીવડાવ્યું પરંતુ ત્યાર પછી…

પ્રસિદ્ધ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા કે જેને ખાસ કરીને તેના બાલિકા વધુ ના રોલ થી ઓળખવામાં આવે છે તેમજ બિગ બોસ 13 ના વિજેતા અભિનેતા નું ગુરુવારના દિવસે મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મુંબઈની એક હોસ્પિટલમાં થી આધિકારિક રીતે જણાવાયું હતું. વહેલી સવારે અભિનેતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જણાવી દઈએ કે તેના…

આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ કરી શકે છે નુકસાન

આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ કરી શકે છે નુકસાન

આપણામાંથી બધા લોકો જાણતા હશે કે બદામ ખાવાથી કેટલા ફાયદાઓ મળે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફેટ minerals તેમજ વિટામિન રહેલા હોય છે. પરંતુ જણાવી દઈએ કે અમુક લોકો જો બદામનું સેવન કરે તો એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવાના છીએ કે કેવા લોકોએ બદામના સેવન કરવાની…