ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

આ સિવાય આપણી પાચન ક્રિયા માટે પણ કી ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ રોગો સામે લડવા માં ઘી આપણી મદદ કરે છે. આ સિવાય પાચન ક્રિયામાં પણ લાભદાયી હોવાથી કબજિયાતની સમસ્યા મા ખૂબ જ ફાયદાકારક છે.

ઘી ખાવામાં પણ કઈ રીતે ખાવું તે મહત્વનું છે. તમે સામાન્ય માણસ માટે ૪ ચમચી ઘી એ ઘણું છે. ઘી ને તમે ખોરાક ઉપર અથવા ખોરાકને ઘીમાં પકવીને પણ ખાઈ શકાય છે. આ બંને તરીકા મા ઘી ફાયદાકારક નીવડે છે.

વધુ જાણવા માટે નીચેનો વીડીયો જોઈ શકો છો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts