|

રાશિ અનુસાર કરો આ ખાસ ઉપાય, દૂર થઈ જશે બધી સમસ્યાઓ

કન્યા રાશિના લોકો માટે શનિવારના દિવસે શનિદેવનો મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર છે ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માન-સન્માન વધે છે અને બીજા પણ ફાયદાઓ મળે છે.

તુલા રાશિના લોકોએ શનિવારના દિવસે મોચી ને કાળા શૂઝ અને બેલ્ટ દાનમાં આપવા જોઈએ. આવું કરવાથી તેઓ દામ્પત્ય જીવન ખુશહાલ રહે છે અને સંબંધો વધુ મધુર બને છે.

વૃશ્ચિક રાશિના લોકોને સાબૂત અડદની દાળનો ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે એક મોટી સાબૂત અડદની દાળ ને લીમડાના વૃક્ષ પાસે જમીનમાં દબાવી દો. વેપાર-ધંધામાં નુકસાન થી છુટકારો મળે છે.

ધન રાશિના લોકો માટે ॐ શં શનૈશ્વરાય નમઃ આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરવો. આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

મકર રાશિના લોકો માટે ઘરમાં સકારાત્મકતા લાવવા માટે એક કિલો સાબૂત સિંધાલૂણ મીઠું લઈને વહેતી નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી શનિ દોષ દૂર થાય છે.

કુંભ રાશિના જાતકો માટે એક કાળા કોલસા ને પાણીમાં પ્રવાહિત કરવાથી લેવડદેવડમાં આવી રહેલી પરેશાનીઓથી છુટકારો મળે છે. અને આર્થિક વૃદ્ધિ માટે સાંજે સરસવના તેલનો દીપ પ્રગટાવવો.

મીન રાશિના લોકો માટે લીમડાના ઝાડ ના મૂળ માં પાણી ચઢાવવું જોઈએ. આવું રોજ કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તરક્કી ના નવા રસ્તાઓ મળે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts