|

એક રોટલી માં છુપાયેલો છે તમારી બધી પરેશાનીઓ નો નિવેડો, આવી રીતે કરો ઉપાય

જો તમે ખૂબ મહેનત કરતા હોય અને તમને કામમાં સફળતા ન મળતી હોય અથવા તો તમે અસફળ મહેસૂસ કરી રહ્યા હો તો રોટલીમાં ખાંડ નાખીને કીડીને ખવડાવવી જોઈએ, આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જીવનમાં સફળતા નો રસ્તો ખુલી જાય છે, અને તમારો પ્રયાસ સફળ નીવડે છે.

આ સિવાય જો પિતૃદોષથી બચવું હોય તો પણ રોટલી ના ઉપાય કરી શકાય છે, અમાસની રાતે સૌથી પહેલી રોટલી ની સાથે ખીર બનાવી લો. અને આ ખીર ને રોટલીમાં લગાવીને કાગડાને ખવડાવી દો.

એવું મનાઈ છે કે આવું કરવાથી ખૂબ જલ્દી લાભ મળે છે.

ઘણી વખત આપણા બાળકોને ખરાબ નજરથી બચાવવા આપણે ઘણાં ઉપાયો કરતા હોય છે, હોઈએ છીએ એવી જ રીતે જો બાળક ખૂબ ઓછું ખાવાનું ખાતું હોય તો એની ઉપર રોટલી ને ગોળ ને ૧૧ વખત ફેરવી ને આ રોટલી કોઈ કૂતરાને ખવડાવી દેવાથી બાળક વ્યવસ્થિત ખાવા લાગે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts