આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

ધ્યેય વગરનો માણસ કેપ્ટન વગરના જહાજ જેવો હોય છે. કેપ્ટન વગરનું જહાજ યોગ્ય દિશામાં ચાલવાને બદલે ગમે ત્યાં ફંગોળાઈ જશે અને છેવટે ડૂબી જશે. એવી જ રીતે ધ્યેય એટલે કે…

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

એક ગામડું હતું. જેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હશે એ ગામડામાં એક સાધુ પણ રહેતા હતા આ સાધુ મોટાભાગે તપસ્યામાં જ બેસી રહેતા. પરંતુ ક્યારેક ક્યારેક તો તપસ્યા માંથી…

ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી. જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે…

સફળતા કોને મળે છે? આ વાત સમજાવતી એક સત્યઘટના, અચુક વાંચજો અને આગળ વંચાવજો!

સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી. સફળતા તો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી છે. નવી નવી ફાઉન્ટન પેન ચલણમાં આવી ત્યારે…

જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો

એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ…

ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય? . ….

મરતા-મરતા પિતાએ આપી એવી સલાહ કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

એક ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું. તેમાં કુટુંબના વડીલ બીમાર પડ્યા. આથી તેને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં…

એક નર્સ થી થઈ ભૂલ?, ડોક્ટરે કહી દીધુ એવું કે…

ઘણીવાર આપણી વાત સાચી હોવા છતાં આપણે સંકોચ અનુભવી એ છીએ અથવા કોઈના દબાણ હેઠળ એ વાતને રજૂ કરવાનું માંડી વાળીએ છીએ. જ્યારે પોતાની વાત પર અડગ રહેનાર વ્યક્તિ પોતાના…

તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો

અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ…

error: Content is protected !!