કરીનાની ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યા વજન ઓછું કરવાના રહસ્યો

આ સિવાય તેઓએ ઉમેર્યુ હતુ કે ઘી ખાવાથી વજન વધતું નથી પરંતુ ઘટે છે, અને જે લોકો એવું માનતા હોય કે ઘી ખાવાથી વજન વધે તેને આ ધારણા ન રાખવી જોઈએ.

જો તમારું જીવન ધોરણ તંદુરસ્ત અને વજન ઉપરકંટ્રોલ રાખવા માંગતા હોવ તો કુદરતી રીતે મળી આવતા સ્વીટનર્સ જેમ કે મીઠી તુલસી, મધ, શેરડીનો રસ, કોકોનટ સુગર વગેરેનું સેવન કરવું જોઈએ.

જણાવી દઈએ કે એક વખત એને એવું પણ કહ્યું હતું કે, વજન ઘટાડવા એ માણસ જીવનનું ધ્યેય હોવું જોઈએ કે નહીં? કારણ કે અંતે આપણા માણસનું શરીર નષ્ટ થઇ જવાનું છે તો શું કરવું જોઈએ… વધુ જુઓ નીચે વિડિયો માં…

 

View this post on Instagram

 

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) on

જો તમને આ લેખ માહિતીપૂર્ણ લાગતો હોય તો તમારા મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો.

આવા લેખ રોજ મેળવવા માટે ઉપર રહેલું બ્લુ લાઈક બટન દબાવીને તમે આપણા પેજને લાઈક કરી શકો છો. જેથી તમને નવા લેખ અને નવી પોસ્ટ મળતી રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts