10 Gujarati Quotes that’ll Keep You Motivated #LifeQuotes

ખોટા સમયે સાચો વિચાર આવે બસ એ જ આપણો સુવિચાર.

હું શ્રેષ્ઠ છું. તેને આત્મવિશ્વાસ કહેવાય, પરંતુ હું જ શ્રેષ્ઠ છું. એ અહંકાર છે. નીતિ સારી હોય તો ઉન્નતિ હંમેશા થાય છે.

નાટકની જેમ જીવનમાં રિહર્સલ નથી હોતા, માત્ર પર્ફોમન્સ જ હોય છે.

વહેલા જાગી જાઓ એ તમારા માટે ફાયદાકારક છે, પછી ઊંઘ હોય કે વહેમ.

જે તમને સમજતા હોય તેને તમારી ચોખવટ ની જરૂર નથી હોતી, અને જે તમને સમજતા જ નથી તે તમારી ચોખવટ ને શું સમજવાના?

ઝરણું અને ઝઘડો બંને નું મૂળ ખૂબ નાનું હોય છતાં ધીમે ધીમે વિશાળ બનતા જાય છે.

આ જગતમાં બે જ સત્ય બોલે છે, અરીસો અને અંતર આત્મા.

સફળતા માટે તો સંઘર્ષ કરવો જ પડશે તેમાં કોઈ છૂટકો નથી. નસીબ તો માત્ર અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts