આજે સુર્ય નું ધન રાશિ માં ગોચર… આ ત્રણ રાશિઓ નું ચમકશે નસીબ

આજે સુર્ય નું ધન રાશિ માં ગોચર… આ ત્રણ રાશિઓ નું ચમકશે નસીબ

ગ્રહો માં જેને રાજા ગણવામાં આવે છે એ સુર્યનો આજે ધન રાશિ માં પ્રવેશ થશે, જેને કારણે દરેક રાશિ પર એની અસર થશે, આ ગોચર થી અમુક રાશિ ને ખુબ જ લાભ પ્રાપ્ત થશે, જ્યારે અમુક રાશિ ને નુકશાન પણ ભૉગવવું પડી શકે છે. સુર્ય નું દર મહિને ગોચર થાય તેનો પ્રભાવ દરેક રાશિ પર…

વર્ષ 2019 માં આ 3 રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો કેવો રહેશે પ્રભાવ
|

વર્ષ 2019 માં આ 3 રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો કેવો રહેશે પ્રભાવ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ ઉપર ગ્રહો પરિભ્રમણ કરે તેનો પ્રભાવ પડતો હોય છે, તેવી જ રીતે દરેક વખતે તેમજ દરેક ગ્રહનું રાશિ પર પ્રભાવ પડતો હોય છે. જેમાં ફાયદો કે નુકસાન થઈ શકે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. કારણકે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. એવી જ…

ડિસેમ્બરમાં આ દિવસથી થંભી જશે શુભ કાર્યો, જોવી પડશે 30 દિવસની રાહ

ડિસેમ્બરમાં આ દિવસથી થંભી જશે શુભ કાર્યો, જોવી પડશે 30 દિવસની રાહ

હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલાં તેનું શુભ મુહૂર્ત જોવામાં આવે છે, મુહૂર્ત જોયા વગર કોઈ શુભ કાર્ય થતું નથી કારણ કે એવું માનવામાં આવે છે કે મુહૂર્તના સમયે ન કરવામાં આવે તો કાર્યોમાં આવી શકે છે. આટલા માટે કોઈપણ શુભ કાર્ય હોય કે માંગલિક કાર્ય હોય તો તેમાં પહેલા સર્વશ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવતું…

રાશિ પ્રમાણે જાણો તમને જિંદગીમાં કેટલી વખત થઈ શકે છે પ્રેમ
|

રાશિ પ્રમાણે જાણો તમને જિંદગીમાં કેટલી વખત થઈ શકે છે પ્રેમ

પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય તે હકીકત એ કોઈ જણાવી શકતો નથી, ઘણા લોકોને જિંદગીમાં એક જ વખત પ્રેમ થતું હોય છે તો આ લોકોને વારંવાર પ્રેમ થતો હોય છે. આ લોકોને અવાર-નવાર પ્રેમ થાય છતાં તેઓને દરેક નવા પાત્ર મા તેનો પાર્ટનર નજર આવે છે. આજે આપણે જણાવવાના છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં રહેલી…

દરેક કાર્યમાં મળશે સફળતા જો રાશિ પ્રમાણે પસંદ કરવામાં આવે યોગ્ય દિશા

દરેક કાર્યમાં મળશે સફળતા જો રાશિ પ્રમાણે પસંદ કરવામાં આવે યોગ્ય દિશા

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એવું ઇચ્છતો હોય છે કે તેને દરેક કાર્ય કરે તેમાં સફળતા મળે સાથે સાથે તેને મહેનત કરે તે પ્રમાણે તેનું ફળ પણ મળે. પરંતુ ઘણી વખત માણસને મહેનત કરે તેટલું ફળ મળતું હોતું નથી. આના ઘણાં કારણો હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિ નો લકી અંક, લકી દિવસ અથવા લકી…

આજનું રાશિફળ: જાણો કેવો છે રાશિ પ્રમાણે આપનો દિવસ

આજનું રાશિફળ: જાણો કેવો છે રાશિ પ્રમાણે આપનો દિવસ

આજનો એટલે કે 4 નવેમ્બરનો દિવસ રાશિ પ્રમાણે કેવો રહેશે તમારી માટે, જાણો કઈ રાશિઓ ને લાભ થશે… મેષ રાશિના લોકોએ આજના દિવસ દરમ્યાન પોતાની પ્રવૃત્તિઓ નું ધ્યાન રાખવું. અને પોતાની દિનચર્યા બદલાવવાથી કીર્તિ માં વધારો થઇ શકે. વેપાર ધંધામાં આર્થિક લાભ છે. સંતાન પ્રત્યે ખાસ કાળજી રાખવી. વૃષભ રાશિના લોકોએ આ દિવસે વેપાર-ધંધાના નવા…

ડિસેમ્બરમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ
|

ડિસેમ્બરમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

આ વર્ષ નો છેલ્લો મહીનો એટલે કે ડિસેમ્બર શરુ થઈ ચુક્યો છે. રાશિપ્રમાણે લોકો કેવા હોય છે તથા તેમના વ્યક્તિત્વ વીશે ઘણા અંદાજ લગાવી શકાય છે એવી જ રીતે જન્મ ના મહીના થી પણ લોકોના સ્વભાવ અને વ્યક્તિત્વ વીશે ખબર પડી શકે છે. એટલે કે જન્મના મહિના પ્રમાણે તે વ્યક્તિના જન્મ ની સાથે સાથે તેનું…

આજનું રાશિફળઃ રાશિ પ્રમાણે જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનું રાશિફળઃ રાશિ પ્રમાણે જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનો એટલે કે ૨૯ નવેમ્બર નો આ દિવસ રાશી પ્રમાણે કેવો રહેશે ચાલો જાણીએ… મેષ રાશિ ના લોકો ને આજે પારિવારીક લાભ થશે અને આર્થિક લાભ, સુખ મળશે. બોલી માં સંયમ રાખવો, નોકરી વેપાર માં ઉન્નતિ થઈ શકે. સમાજ ના કાર્યોમાં ભાગ લઈ શકો, અંગત જીવનમાં અમુક કઠોર નિર્ણય લેવા પડે. વૃષભ રાશિ ના જાતકો…

આજનું રાશિફળઃ રાશિ પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ

આજનું રાશિફળઃ રાશિ પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ

આજનો દિવસ એટલે કે બુધવાર નો દિવસ કેવો રહેશે દરેક માટે, જાણો મેષ રાશિ ના જાતકો નો દિવસ સારો નિવડશે, આર્થિક નિવેશ કરેલ હોય તો લાભદાયી રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાથી ઉત્સાહી અને આનંદી મહેસુસ કરશો. જીવનમાં પરિવર્તન આવી શકે. વૃષભ રાશિ ના લોકો ને આજે ખાસ કરીને કામ પ્રત્યે સમર્પિત રહેવું. કાર્યક્ષેત્ર માં લાપરવાહી…

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

મેષ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ છે. તેમજ આર્થિક મામલાઓમાં પણ આજે લાભ થવાના યોગ છે. પરિવાર ની સમસ્યાઓ નો ઉકેલ આવશે. રાગ-દ્વેષની ભાવના ન રાખવી. કાર્યસ્થળ પર કાર્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું. વૃષભ રાશિના લોકો માટે આજે વાણી પર થોડો સંયમ રાખવાની જરૂર છે નહીતો કાર્ય બગડી શકે છે. વેપાર-ધંધામાં લાભ થશે,…