આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા
|

આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિફળ માં રહેલી બધી રાશિઓ માટે અમુક વસ્તુ અશુભ મનાય છે તો અમુક વસ્તુઓ અશુભ મનાય છે. જેમ કે દરેકમાં રાશિ માટે અલગ અલગ રંગ શુભ માનવામાં આવે છે. અને શુભ રંગ ના કારણે જ રાશીઓ પર અને નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે. જો તમે જ્યોતિષશાસ્ત્ર વિશે થોડું જાણતા હોવ તો તમને ખબર…

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ
|

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું પડે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર વિષે થોડી વાતો કરવાના છીએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓના સમય પ્રમાણે તેઓના સ્વભાવ પરિસ્થિતિ અને જીવન પર અસર કરે છે….

પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે આ રાશિના લોકો, જાણો
|

પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે આ રાશિના લોકો, જાણો

રાશીઓ વિશેની માન્યતા જોઈએ તો, દરેક વ્યક્તિ ની રાશિ અલગ-અલગ હોય અથવા સરખી હોય તો પણ તેમાં સમાનતા જોવા મળે છે અથવા વિભિન્નતા જોવા મળે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો તેમાં કહેવામાં આવેલું લગભગ મોટાભાગના લોકો પર લાગુ પડતું હોય છે. કોઈ પણ સ્ત્રીની ઈચ્છા હોય છે કે એનો જીવનસાથી એને જીવનની દરેક ખુશીઓ…

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ
|

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા રાશિમાં સ્થિત છે. વૃશ્ચિક એક ગુરુ ના મિત્ર મંગળની રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ને અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેની દૃષ્ટિને ઘણું…

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી
|

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી

આવતીકાલથી શુભ પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમારા તરફથી તમને બધાને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ, માતાજીની આરાધના કરવાના આ તહેવારનું અલગ જ મહત્વ છે, આ તહેવાર નું મહત્વ શું છે અને આ તહેવાર પાછળ નો ઇતિહાસ શું છે એ પણ અમે એક લેખમાં જણાવીશું પરંતુ આજે આપણે થોડા ઓફબીટ વાત કરવાના છીએ….

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે
|

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું…

આ પાંચ રાશિના લોકો હોય છે એકતરફી પ્રેમમાં પાગલ

આ પાંચ રાશિના લોકો હોય છે એકતરફી પ્રેમમાં પાગલ

પ્રેમ એ એક એવી લાગણી છે જે માણસો દીઠ ઓછી વધુ હોય છે, આ સિવાય અમુક લોકો પ્રેમ ને ખુબ મહત્વ આપતા હોય છે જ્યારે અમુક લોકો પ્રેમ ને ધીક્કારે છે. પરંતુ મોટાભાગ ના લોકો માટે પ્રેમ એક સુંદર અહેસાસ છે. ક્યારેક કોઈ વ્યક્તિ આપણને એ હદે પસંદ પડી જાય કે તેને મળ્યા વગર પણ…

શરીરના આ અંગો ઉપર ગરોળી પડે, ત્યારે પડે છે આવા પ્રભાવ, જાણો
|

શરીરના આ અંગો ઉપર ગરોળી પડે, ત્યારે પડે છે આવા પ્રભાવ, જાણો

ભારતમાં અમુક વસ્તુઓ તેમજ જીવ જંતુ અથવા જાનવરોને લઈને ઘણી બધી એવી માન્યતાઓ છે કે આ જાનવર સામો મળે તો લાભ થાય છે વગેરે વગેરે. આમ તો જોકે આખી દુનિયામાં અંધવિશ્વાસ રહેલો છે પરંતુ ભારતમાં આપણી જ વાત કરીએ તો આપણે આવી અલોકિક વસ્તુઓમાં વધુ માનીએ છીએ. આપણા ઘરમાં રહેતી ગરોળી ની વાત કરીએ તો…