ધનતેરસ ઉપર ખરીદો આ વસ્તુ, પૈસાની અછત થશે દૂર

ધનતેરસના દિવસે માત્ર 5-10 રૂપિયાના ધાણા ખરીદો. પછી એને સાચવીને પૂજા ઘરમાં રાખી દો. અને દિવાળીના દિવસે આની પૂજા કરવાનું ચૂકતા નહીં. અને પૂજા થઈ જાય પછી બીજા દિવસે સવારે કોઈપણ કુંડામાં અથવા તમારા બગીચામાં ફેલાવી દો. એવી માન્યતા છે કે ધાણામાંથી ઉગેલા દરેક છોડ આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

તેમજ આ છોડ કઈ રીતના ઉગે છે તેના ઉપરથી પણ અમુક વસ્તુઓ જાણી શકાય છે જેમ કે જો છોડ લીલોછમ ઉગે અથવા પાતળો ઉગે વગેરે સ્થિતિમાં ક્યા લાભ મળી શકે છે તેનું પણ તારણ લગાવી શકાય છે. ચાલો જાણીએ.

જો ધાણામાંથી લીલાછમ છોડ ઉગે છે તો આર્થિક સ્થિતિ મજબૂત અને ઉત્તમ થશે. અને જો છોડ પાતળો હોય તો ઘરમા સામાન્ય કમાણી આવતી રહેશે. આ સિવાય જો કુંડામાંથી બીમાર, પીળા, વગેરે ચોર નીકળે તો તે આર્થિક પરેશાનીઓ નો સંકેત હોઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts