દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો

આ પર્વ દરમ્યાન કોઈ સાથે ઘરમાં લડાઈ કે ઝઘડો કરવો જોઈએ નહીં. કારણકે જે ઘરમાં લડાઈ ઝઘડાને સ્થાન હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી.

આપણે દિવાળીમાં સાફ-સફાઈ સુ કામ કરીએ છીએ? આનું એક કારણ એ પણ હોય છે કે લક્ષ્મીજી ત્યાં સૌથી પહેલા આવવાનું પસંદ કરે છે જ્યાં સાફ-સફાઈ રાખવામાં આવી હોય. આથી દિવાળીમાં આપણા ઘરની દિવાલો થી લઇને બધી જ ચીજ વસ્તુઓ સાફ કરવી જોઈએ અને ઘરની બહાર એક રંગોળી જરૂર બનાવી જોઈએ.

દિવાળી તેમજ તહેવારો દરમિયાન પોતાની વાણી પર કંટ્રોલ કરતા શીખવું જોઈએ. આ પર્વ દરમિયાન કોઈપણ ગુસ્સો કરીને નુકશાન પહોંચાડવું જોઈએ નહીં. આવું કરવાથી પણ માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.

શ્રદ્ધાથી લક્ષ્મી પૂજન કરવું જોઈએ. અને તમારો મિજાજ આનંદી અને ખુશનુમાં રહેવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts