|

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…

મંત્રીએ સમજી-વિચારીને એના માટે એક ઉકેલ વિચાર્યો અને પછી એક યોજના બનાવી અને રાજાને જણાવી.

આ યોજના અનુસાર એક દિવસ પેલા નોકરને દરવાજે 99 સુવર્ણમુદ્રા ભરેલી એક થેલી રાખવામાં આવી. નોકરે આથેલી જોઈ એટલે તે થેલી લઈને ઘરમાં ગયો. થેલી ખોલીને ગણતરી કરી. 100ની જગ્યા પર ૯૯ જ મુદ્રા થઈ. એને વિચાર આવ્યો કે 100 મીં ક્યાં ગઈ હશે? આજુબાજુમાં ઘણી શોધખોળ કરી પરંતુ કઈ હાથે લાગ્યો નહીં.

અંતે એણે નક્કી કર્યું કે 100 સુવર્ણમુદ્રા ભેગી કરીને જ રહેશે, પરંતુ એક સુવર્ણમુદ્રા સસ્તી થોડી હોય હવે એનું ધ્યાન એ માટેના પૈસા ભેગા કરવા માટે એકત્રિત થઈ ગયું. એના જીવનમાં પણ ઘણા બદલાવ આવી ગયા તે ગીતો ગાતા ગાતા કામ કરતો એની જગ્યાએ ગીતો ગણગણવાનું બંધ કરી દીધું. આ સિવાય વાતવાતમાં એ પત્નીને અને બાળકો પર ખીજાવા લાગ્યો.

એક વખતનો મોજીલો નોકર દુઃખી-દુઃખી રહેવા લાગ્યો. રાજા એ એનું આ પરિવર્તન જોયું અને એની મૂંઝવણનો ઉકેલ એને મળી ગયો…

શું હતો એ ઉકેલ?

સારું જીવન જીવી શકીએ એના માટે મહેનત કરવી એ સારી બાબત છે. પણ એમાં એટલી અતિશયોક્તિ તો ન જ કરવી જોઈએ કે જેથી આપણા નિકટનાં સ્વજનો છે એનાથી દૂર જતા રહીએ. કેહવાતા વૈભવની લાહ્યમાં આપણા સુખ અને ખુશી નો ભોગ ન લેવાવો જોઈએ.

પરિવાર સાથે હળીમળીને રહો, તેની સાથે સમય પસાર કરવો એ જ સાચી ખુશી છે. અને ઘણા લોકોને આ વાત સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts