67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

આ સિવાય ભારતીય રાજનીતિનું એક ખૂબ જ અભૂતપૂર્વ ચેપ્ટર નો અંત આવ્યો તેવું પણ પ્રધાનમંત્રી એક ટ્વિટમાં લખીને જણાવ્યું હતું. જુઓ તેને કરેલી ટ્વિટ

બોલિવૂડના જાણીતા ગાયક લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેને જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજજી નાની ધન વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું. તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને પ્રામાણિક નેતા હતા. જુઓ તેને કરેલી ટ્વિટ…

હાલના રક્ષામંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંઘ એ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

આ સહિત બોલીવુડના પણ ઘણા સેલિબ્રિટીઓએ સુષ્મા જી વિશે દુઃખદ સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts