આ 5 વાતો મુખ્યત્વે જવાબદાર છે પતિ પત્ની ના સંબંધો માં તિરાડ માટે…

પત્ની ક્યારેક પોતાના જીવનમાં એના પતિ દ્વારા દખલ સહન કરી શકતી નથી, અને ઘણી વખત પત્ની વારંવાર પતિ ને એવું કહે છે કે તેનું જીવન અલગ છે. જેમાં પતિ દખલ કરી શકે નહીં, આવા સંજોગોમાં સંબંધની ગરિમા જળવાતી નથી અને સંબંધ તૂટવાને આરે આવી શકે છે.

ઘણી વખત પતિ કે પત્ની પોતાના જીવનસાથી એટલે કે એકબીજા કરતા વધુ મહત્વ પૈસા ને દેવા લાગે તો તેઓનું સન્માન લાલચ આવી જાય છે, જે સંબંધ માટે જરા પણ સારું નથી. આવુ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

આ સિવાય ઘણી વખત વિશ્વાસ કે શક પણ સંબંધમાં તિરાડ પડી શકે છે કારણકે વિશ્વાસ ના હોય તો પતિ-પત્નીમાં ઝઘડા થઈ શકે છે, આમાંના ઘણા ઝઘડાઓ મોટા ઝઘડામાં પરિવર્તિત થઈને સબંધ ની ગરિમાને ઠેસ પહોંચાડી શકે છે. આથી પતિ-પત્નીએ પોતાના સંબંધ વિશે સમજી વિચારીને આગળ વધવું જોઇએ અને એકમેકનું વિશ્વાસ રાખવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts