જેલ માંથી ભાગેલો ચોર મંદિરમાં પુજારી પાસે આવ્યો પછી…

આ સાંભળીને પોલીસે જવાબ આપ્યો કે આ એક ચોર છે, જેને તમારા વાસણ ચોરી કર્યા અને પછી ભાગી રહ્યો હતો એટલામાં અમારી ઝપટમાં આવી ગયો. હવે અમે આને સજા આપીશું.

આથી પુજારી એ કહ્યું કે, જુઓ તમારી કંઈક ભૂલ થતી હશે, આ માણસ મારો મહેમાન છે અને આ વાસણ તેને ચોરી નથી કર્યા પરંતુ મે તેને આ વાસણ ભેટ સ્વરૂપે આપ્યા છે. આટલું સાંભળીને ચોર ની આંખો સ્તબ્ધ થઈ ગઈ અને આ સાંભળીને પોલીસે પણ ચોર ને છોડી મૂકયો.

આ ઘટના પછી ચોર ને ઘણી શરમ આવી રહી હતી કારણકે તેને પેલા મંદિરના પૂજારી નો વિશ્વાસ તોડ્યો હતો. ત્યાર પછી આ ચોરે કોઈ દિવસ ચોરી કરી નહીં.

આ સ્ટોરી માં થી સમજવાનું એટલું જ છે કે આજની દુનિયામાં વિશ્વાસ કરવા લાયક માણસો બહુ ઓછા મળે છે પરંતુ જો તમે કોઈ પર વિશ્વાસ કરવાનું શરૂ નહીં કરો તો તે પણ તમારી ઉપર વિશ્વાસ ક્યાંથી કરશે?

આ સિવાય પણ એ બોધ મળે છે કે વિશ્વાસ એક એવી વસ્તુ છે જે કોઈપણ ની જીંદગી પણ બદલી શકે છે. જેમકે પૂજારીએ વિશ્વાસ રાખીને વાત કરી, તો ચોર નું હ્રદય પરિવર્તન થઈ ગયું અને તેની જિંદગી જડમૂળથી બદલી ગઈ.

આ સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો તેમજ કમેન્ટમાં આ સ્ટોરી ને ૧ થી ૫ ની વચ્ચે રેટીંગ જરુરથી આપજો, અને આવી સ્ટોરી રોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરજો જેથી તમને દરરોજ નવા લેખ મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts