જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

એવી જ રીતે જો મહિલા ઘરમાં પૂજા પાઠ ન કરતી હોય તો પણ ઘરમાં આર્થિક સંકટ બનેલું રહે છે.

એવી જ રીતના જે મહિલાઓ પોતાનાથી મોટા વડીલોનું માન સન્માન ન જાળવી શકતી હોય, અથવા તેને માન ના આપતી હોય તો એમાં પણ ઘરમાં આર્થિક તંગી જણાય છે.

જે મહિલાઓ સવારે મોડે સુધી સુઈ રહે એવી મહિલાઓના ઘરમાં પણ માતા લક્ષ્મી ની કૃપા થતી નથી.

એવી જ રીતના જો લોકો સાવરણીને પગથી અડકે તો તેના કારણે પણ એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લોકો સુખી રહી શકતા નથી.

જે મહિલાઓને વાતે વાતે ઝઘડવાની ટેવ હોય, આવી ટેવના કારણે પણ ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી આવતી નથી. આથી ક્યારેય મહિલાઓએ ઝગડવું જોઈએ નહીં.

આનાથી બચવા માટે શું કરવું જોઈએ?

એવી માન્યતા છે કે ઉપર રહેલા કામ કરવાથી આર્થિક સંકટ કે મુસીબતોનો સામનો કરવો પડે છે, તો એમાં માતા લક્ષ્મીની ઘરમાં કૃપા વરસાવવા માટે આવા કામો કરવા જોઈએ નહીં. અને દરરોજ વેહલુ જાગીને સ્નાન કરીને દેવ દર્શન કરવા જોઈએ. તેમજ લક્ષ્મીજીની આગળ નમન કરીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts