એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું
જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી વધુ આતંકિઓ મારી નખાયા હતા. ભારત દ્વારા કરેલી આ એર સ્ટ્રાઈક થી ભારત ના નાગરીકોએ એરફોર્સ ના ભરપુર વખાણ કર્યા હતા. ભારત ના આ પગલા…